ગુજરાતમાં રિકિન ઝેરથી હુમલાનું કાવતરું ઘડનાર 3 આતંકીઓ વિરુદ્ધ NIAની ચાર્જશીટ

ગુજરાતમાં રિકિન ઝેરથી હુમલાનું કાવતરું ઘડનાર 3 આતંકીઓ વિરુદ્ધ NIAની ચાર્જશીટ

NIA એ આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા એક ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આ કેસના સંદર્ભમાં ત્રણ વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ આરોપીઓનો ઉદ્દેશ્ય જાહેર સ્થળોએ ઝેરી પદાર્થોનો ઉપયોગ કરીને નિર્દોષ લોકોના જીવ લેવાનો હતો. મુખ્ય આરોપી ડૉ. સૈયદ અહેમદ મોહીઉદ્દીન છે જે હૈદરાબાદના રહેવાસી છે, જ્યારે તેના બે સાથીઓ આઝાદ અને […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત ATS એ બે શખ્સોને દબોચ્યા, ગઝવા-એ-હિંદ અને ISIS સાથે કનેક્શન, RSS નેતાઓ હતા નિશાના પર

ગુજરાત ATS એ બે શખ્સોને દબોચ્યા, ગઝવા-એ-હિંદ અને ISIS સાથે કનેક્શન, RSS નેતાઓ હતા નિશાના પર

ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના કાવતરાના આરોપસર બે યુવાનોની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બંને વ્યક્તિઓ ‘ગઝવા-એ-હિંદ’ ની વિભાવના હેઠળ ભારતમાં હિંસક કૃત્યો કરવાની યોજના બનાવી રહ્યા હતા. RSS સાથે સંકળાયેલા ઘણા રાજકારણીઓ તેમના હિટલિસ્ટ પર હતા. તપાસ દરમિયાન ટીમને આરોપીઓના મોબાઇલ ફોન પર પુરાવા મળ્યા જે […]

વાંચન ચાલુ રાખો