અમદાવાદ રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા, જાણો તેની ખાસિયતો અને સાંપ્રદાયિક સૌહાર્દની કહાની

અમદાવાદ રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ અને પરંપરા, જાણો તેની ખાસિયતો અને સાંપ્રદાયિક સૌહાર્દની કહાની

અમદાવાદની જગન્નાથ રથયાત્રા એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ તે સદીઓ જૂનો ઇતિહાસ, ભવ્ય પરંપરાઓ અને હિન્દુ-મુસ્લિમ એકતા એટલે કે સામ્પ્રદાયિક સૌહાર્દનું જીવંત પ્રતીક છે. ઓડિશાના પુરી પછી દેશની આ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા સાથે અનેક રોચક તથ્યો જોડાયેલા છે. આ વર્ષે 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળશે, જેને લઈ ભક્તો […]

વાંચન ચાલુ રાખો
Rath Yarta 2026: અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ક્યારે અને કોણે શરૂ કરી હતી? પુરી નહીં ગુજરાતમાં અહીં યોજાય છે સૌથી લાંબી રથયાત્રા

Rath Yarta 2026: અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ક્યારે અને કોણે શરૂ કરી હતી? પુરી નહીં ગુજરાતમાં અહીં યોજાય છે સૌથી લાંબી રથયાત્રા

Ahmedadaba Jagannath Rathyatra Historical past : અમદાવાદની રથયાત્રા એટલે ધાર્મિક, સામાજિક અને કોમ એખલાસનો ત્રિવેણી સંગમ છે. વર્ષ 2026માં અમદાવાદની 149મી રથયાત્રા નીકળશે, જેની માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પુરીની જગન્નાથ રથયાત્રા બાદ ભારતમાં સૌથી પ્રસિદ્ધ રથયાત્રા અમદાવાદમાં યોજાય છે, જેમા ગજરાજ, સાધુ સંતો, ભક્તો, શણગારેલા વાહનો અને વિવિધ કરતબો કરતા અખાડાના કુસ્તીબાજો […]

વાંચન ચાલુ રાખો