વિરહની વરસી: એર ઇન્ડિયા દુર્ઘટનાના એક વર્ષ પછી પરિવારના સભ્યો કાટમાળમાં શોધી રહ્યા છે પ્રિયજનોની યાદો

વિરહની વરસી: એર ઇન્ડિયા દુર્ઘટનાના એક વર્ષ પછી પરિવારના સભ્યો કાટમાળમાં શોધી રહ્યા છે પ્રિયજનોની યાદો

Ahmedabad aviation tragedy: શુક્રવારે અમદાવાદ વિમાન દુર્ઘટનાની પહેલી વર્ષગાંઠ હતી, પરંતુ એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) એ કોઈ રિપોર્ટ જારી કર્યો નથી. આમ  બ્યુરો આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) દ્વારા અંતિમ અથવા વચગાળાના અહેવાલ માટે નિર્ધારિત 12 મહિનાની સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળ ગયો હતો. 12 જૂન, 2025 ના રોજ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટનામાં કુલ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ પ્લેન ક્રેશનો LIVE VIDEO ઉતારનાર આર્યને કહ્યું- હું હવે કોઈ પ્લેનનો વીડિયો શૂટ નથી કરતો, મને ડર લાગે છે…

અમદાવાદ પ્લેન ક્રેશનો LIVE VIDEO ઉતારનાર આર્યને કહ્યું- હું હવે કોઈ પ્લેનનો વીડિયો શૂટ નથી કરતો, મને ડર લાગે છે…

ગુજરાતના અરવલ્લી જિલ્લાના એક નાના ગામનો 18 વર્ષનો આર્યન અંસારી હવે તેના વિસ્તારમાં ‘એરોપ્લેન બોય’ તરીકે ઓળખાય છે. એક વર્ષ પહેલા તે એક સામાન્ય શાળાનો વિદ્યાર્થી હતો જેણે ક્યારેય વિમાન નજીકથી જોયું ન હતું. જોકે 12 જૂન, 2025 ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાથી તેની ઓળખ કાયમ માટે બદલાઈ ગઈ. તે ભયાનક અકસ્માતે 260 […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad Aircraft Crash: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ સમય અને હાલની સ્થિતિ

Ahmedabad Aircraft Crash: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ સમય અને હાલની સ્થિતિ

સળગેલી કાર અને વાહન એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભયંકર વિસ્ફોટ સાથે વિકરાળ આગ ફેલાઇ હતી, જેના કારણે બીજે મેડિકલ હોસ્ટેલના પાર્કિંગમાં રહેલા વાહનો પણ ક્ષણવારમાં સળગી ગયા હતા. આ ફોટામાં વિમાન દૂર્ઘટનામાં સળગેલી કાર, બાઇક દેખાય છે. Source link

વાંચન ચાલુ રાખો
‘હું ક્યારેય સંપૂર્ણપણે સામાન્ય નહીં થઈ શકું’: એર ઇન્ડિયા ક્રેશના એક વર્ષ પછી એકમાત્ર બચી ગયેલા વિશ્વાસનું દર્દ

‘હું ક્યારેય સંપૂર્ણપણે સામાન્ય નહીં થઈ શકું’: એર ઇન્ડિયા ક્રેશના એક વર્ષ પછી એકમાત્ર બચી ગયેલા વિશ્વાસનું દર્દ

Ahmedabad aircraft crash tragedy anniversary: કેટલીક વાર્તાઓ રસપ્રદ વાર્તાથી શરૂ થાય છે, અને કેટલીક કઠોર હકીકતોથી. પરંતુ આ વાર્તા ફક્ત એક નંબર અને એક અક્ષર – 11A – થી શરૂ થાય છે. શુક્રવારે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશ, હજી પણ તે દિવસની ભયાનક યાદોને […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad Aircraft Crash: અમદાવાદ પ્લેન ક્રેશની આજે પ્રથમ વરસી; મૃતકોના સ્વજનોને સત્ય બહાર આવવાનો ઇંતેજાર, વળતર નહીં

Ahmedabad Aircraft Crash: અમદાવાદ પ્લેન ક્રેશની આજે પ્રથમ વરસી; મૃતકોના સ્વજનોને સત્ય બહાર આવવાનો ઇંતેજાર, વળતર નહીં

Ahmedabad Air India Aircraft Crash Anniversary : અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કરુણાંતિકની આજે પ્રથમ વરસી છે. આજથી બરાબર એક વર્ષ પહેલા એટલે કે 12 જૂન, 2025ના રોજ અમદાવાદ થી લંડન જતા એર ઈન્ડિયા બોઇંગ 787 વિમાનના મુસાફરોન ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી ઉડાન હશે. કોઇ લંડન ભણવા, વિદેશમાં સ્થાયી થવા, પોતાના સ્વજનોને […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર ખુલશે મોટું રહસ્ય! 260 લોકોના મોત પાછળ પાયલોટની ભૂલ કે પ્લેનની ખામી?

અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર ખુલશે મોટું રહસ્ય! 260 લોકોના મોત પાછળ પાયલોટની ભૂલ કે પ્લેનની ખામી?

કાલે 12 જૂન છે. બરાબર એક વર્ષ પહેલાં આ જ દિવસે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરેલ એર ઇન્ડિયાનું પ્લેન AI 171 પલકવારમાં જ મોતના જહાજમાં ફેરવાઈ ગયું હતું. આ ગોઝારા પ્લેન ક્રેશમાં વિમાનમાં સવાર 241 અને જમીન પર રહેલા 19 મળીને કુલ 260 નિર્દોષ લોકોના શ્વાસ કાયમ માટે થંભી ગયા હતા. એક વર્ષ પછી પણ, […]

વાંચન ચાલુ રાખો
Air India Crash: પ્લેન ક્રેશમાં દીકરો-વહુ ગુમાવ્યા, છેલ્લા એક વર્ષથી રોજ લંડનથી પાકિસ્તાની યુવક ફોન કરીને પૂછે છે- “કેમ છો તમે?”

Air India Crash: પ્લેન ક્રેશમાં દીકરો-વહુ ગુમાવ્યા, છેલ્લા એક વર્ષથી રોજ લંડનથી પાકિસ્તાની યુવક ફોન કરીને પૂછે છે- “કેમ છો તમે?”

મૃત્યુ માણસને છીનવી શકે છે, પરંતુ એ માણસે પાછળ છોડેલી સ્નેહની સુવાસને ભૂંસી શકતું નથી. સરહદો ભલે ભારત અને પાકિસ્તાનને અલગ કરતી હોય, પણ દિલના તાર જોડાય છે ત્યારે નફરત હારી જાય છે અને માનવતા જીતી જાય છે. ગત વર્ષે 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ વિમાન દૂર્ઘટના કેસ, DGCA બોઇંગ 787 પ્લેનના ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચની તપાસ કરશે

અમદાવાદ વિમાન દૂર્ઘટના કેસ, DGCA બોઇંગ 787 પ્લેનના ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચની તપાસ કરશે

Ahmedabad Air India Aircraft Crash Case: અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઇંગ 787 પ્લેશ ક્રેશ દૂર્ઘટનાને આગામી જૂન 2026માં એક વર્ષ થશે. આ વિમાન દૂર્ઘટનામાં 169 મુસાફરોના મૃત્યુ થયા હતા. આ કરુણાંતિક વિમાન અકસ્માતનું કારણ શોધવા એર ઈન્ડિયાના બોઇંગ 787 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મોડ્યુલનું યુએસના બોઇંગ પ્લાન્ટમાં પરીક્ષણ કરવામાં આવશે જેથી તેની કાર્યક્ષમતા અને મજબૂતાઈ તપાસી […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ફાઈનલ રિપોર્ટ એક મહિનામાં આવશે, ઉડ્ડયન મંત્રીએ આપી મોટી માહિતી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ફાઈનલ રિપોર્ટ એક મહિનામાં આવશે, ઉડ્ડયન મંત્રીએ આપી મોટી માહિતી

અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની ચાલી રહેલી તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અને રિપોર્ટ એક મહિનાની અંદર જાહેર થવાની અપેક્ષા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ શુક્રવારે આ માહિતી શેર કરી છે. ગયા વર્ષે થયેલી આ ભયાનક વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટનાનું ચોક્કસ કારણ હાલમાં શોધવામાં આવી […]

વાંચન ચાલુ રાખો
Air India Aircraft Crash: સુપ્રીમ કોર્ટ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પર જાહેર હિતની અરજી પર સુનાવણી કરવા તૈયાર

Air India Aircraft Crash: સુપ્રીમ કોર્ટ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પર જાહેર હિતની અરજી પર સુનાવણી કરવા તૈયાર

Air India Aircraft Crash: સુપ્રીમ કોર્ટે બુધવારે એક NGO દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે 12 જૂનના રોજ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની સત્તાવાર તપાસ નાગરિકોના જીવન, સમાનતા અને સત્ય માહિતી મેળવવાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. 12 જૂનના રોજ એર ઇન્ડિયા બોઇંગ 787-8 […]

વાંચન ચાલુ રાખો