Delhi Police CJP Protest: ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો સામે થશે કાનૂની કાર્યવાહી, સામાન્ય પ્રદર્શનકારીઓને મુક્તિ

Delhi Police CJP Protest: ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો સામે થશે કાનૂની કાર્યવાહી, સામાન્ય પ્રદર્શનકારીઓને મુક્તિ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


દિલ્હી સરકારે એક આદેશ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે, તેઓ સીજેપી પ્રદર્શકારીઓ વિરૂદ્ધ કોઈ લીગલ એક્શન લેશે નહીં. આ આદેશ દ્વારા દિલ્હી સરકારે જાણકારી આપી છે કે, દિલ્હી પોલીસે CJP પ્રદર્શનકારીઓ સાથે જોડાયેલા મામલામાં 13 ફરિયાદો નોંધી છે. 

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જેમની ધરપકડ કે ડિટેન કરવામાં આવ્યા છે, તેમને જલદી છોડી દેવામાં આવશે. જોકે દિલ્હી સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળા લોકો વિરૂદ્ધ લીગલ એક્શન લેવામાં આવશે.

13 FIR નોંધાઈ, નિર્દોષોને મુક્ત કરવા સૂચના

દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, જંતર મંતર ખાતે NEET (UG) પેપર લીકના વિરોધ પ્રદર્શન સંદર્ભે દિલ્હી પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 13 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

સરકારે પોલીસ વિભાગને આદેશ આપ્યો છે કે સામાન્ય નાગરિકો કે વિદ્યાર્થીઓ જે નિર્દોષ છે તેમની સામે કોઈ પ્રતિકૂળ કાનૂની કાર્યવાહી કરવામાં ના આવે. પરંતુ શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક કે ગુનાહિત રેકોર્ડ ધરાવતા તત્વો સામે કાયદા મુજબ કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચો: જામનગરમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને સાયનાઇડ આપી પતાવ્યો, લાશ ફેક્ટ

દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટના આદેશો અને પોતાની Normal Working Process (SOP) નો હવાલો આપતાં જણાવ્યું છે કે જંતર મંતર ખાતે સુરક્ષા અને વ્યવસ્થાના કારણોસર એક સમયે મહત્તમ 1000 લોકોને જ પ્રદર્શન કરવાની મંજૂરી આપી શકાય છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *