ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણી બાદ યોજાશે BCCIની ખાસ બેઠક, ચીફ સિલેક્ટર અંગે લેવાશે મોટો નિર્ણય – Gujarati Information | After IND vs SL Take a look at BCCI will take main determination on chief selector Ajit Agarkar

વિડિઓ VIDEO
Spread the love


ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થઈ ગઈ છે. આ ટેસ્ટ શ્રેણી પૂર્ણ થયા પછી, ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં આવશે. અહેવાલ છે કે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પછી BCCIના અધિકારીઓ અજિત અગરકર સાથે બેઠક કરી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *