જેતપુરમાં 15 વીઘા ઘઉંના તૈયાર પાકમાં આગનું ભયાનક તાંડવ! ધ્રુસકે ને ધ્રુસકે રડતો મજૂર પરિવાર

જેતપુરમાં 15 વીઘા ઘઉંના તૈયાર પાકમાં આગનું ભયાનક તાંડવ! ધ્રુસકે ને ધ્રુસકે રડતો મજૂર પરિવાર

Final Up to date:Mar 10, 2026 5:35 PM IST જેતપુર: ખીરસરા રોડ પર આગથી 15-20 વીઘા ઘઉંનો પાક બળી ગયો. ખેડૂત રમેશભાઈ લુણાગરિયા અને મજૂર પરિવારને લાખો રૂપિયાનું નુકસાન. ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી. સરકાર પાસે મદદની આશા રાજકોટ: જેતપુર પંથકમાં જગતના તાત સમાન ખેડૂતે 4-5 મહિના કરેલી કાળી મજૂરી પર અચાનક આગે પાણી ફેરવી […]

વાંચન ચાલુ રાખો
રાજકોટ: 14 વીઘામાં લહેરાતા ઘઉં હાર્વેસ્ટરથી કાઢવાની માત્ર અડધી કલાક પહેલા જ બળીને ખાખ

રાજકોટ: 14 વીઘામાં લહેરાતા ઘઉં હાર્વેસ્ટરથી કાઢવાની માત્ર અડધી કલાક પહેલા જ બળીને ખાખ

Final Up to date:Mar 08, 2026 12:10 AM IST રાજકોટ જેતપુરના મેવાસા ગામમાં PGVCLના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટથી 12-14 વીઘાના ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. દિનેશભાઈ અને લક્ષ્મણભાઈ રાદડિયાના ખેતરમાં આ દુર્ઘટના સર્જાઈ છે. 4 લાખનું આર્થિક નુકસાન રાજકોટ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની અત્યંત દુઃખદ ઘટના જેતપુર તાલુકાના મેવાસા ગામમાંથી સામે આવી […]

વાંચન ચાલુ રાખો