વગર વરસાદના રાજકોટમાં પાણી વહેતા થયા

વગર વરસાદના રાજકોટમાં પાણી વહેતા થયા

રાજકોટના સાંઢીયા પુલથી કોઠારીયા તરફ જતાં પાણીની પાઇપલાઇનનો વાલ્વ તૂટવાની ઘટના બની. આ ઘટનાને પગલે વગર વરસાદે પાણીની રેલમછેલ જોવા મળી હતી. મળતી વિગત પ્રમાણે વહેલી સવારે ત્રણ વાગ્યે વાલ તૂટી ગયો અથવા તો તોડી નાખવામાં આવતા પાણીનો મોટા પ્રમાણમાં બગાડ થયો હતો. વાલ તૂટી જતા પાણીનો ફૂવારો એક દુકાનની છત સુધી પહોંચ્યો હતો અને […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં જળબંબાકાર

દ્વારકામાં નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં જળબંબાકાર

દેવભૂમિ દ્વારકાના રાવલ નજીક નર્મદાની મુખ્ય પાઈપલાઈનમાં મોટું ભંગાણ સર્જાયું. રાવલ ગામ નજીક આવેલા રોજિઆઈ માતાજીના મંદિર પાસે લાઈન તૂટતા હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આકાશ તરફ ઉડતા પાણીના ફુવારા તંત્રની લાપરવાહીની ચાડી ખાઈ રહ્યા છે. પાઈપલાઈન તૂટવાના કારણે પાણીનો પ્રવાહ વહેતા જોતજોતામાં આસપાસના ખેતરો અને રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા. Source link

વાંચન ચાલુ રાખો