14 અને 15 જાન્યુઆરીના રોજ 11 હજારથી વધારે ઇમરજન્સી કેસ નોંધાયા, સુરતમાં સાત સહિત કુલ 11 લોકોના મોત

14 અને 15 જાન્યુઆરીના રોજ 11 હજારથી વધારે ઇમરજન્સી કેસ નોંધાયા, સુરતમાં સાત સહિત કુલ 11 લોકોના મોત

Final Up to date:Jan 16, 2026 12:16 PM IST ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં સૌથી વધારે સાત લોકોનાં મોત સુરતમાં નીપજ્યા છે. જ્યારે અમદાવાદ, અરવલ્લી, ખંભાત અને જંબુસરમાં એક એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. બે દિવસમાં કુલ 11,578 ઇમરજન્સી કેસ નોંધાયા છે. અમદાવાદ: રાજ્યમાં ઉત્તરાયણના બે દિવસમાં એટલે કે, 14 અને 15મી જાન્યુઆરીના દિવસ દરમિયાન […]

વાંચન ચાલુ રાખો