ભગવાનનું ચિત્ર ફાડનાર ચોર 3 કલાકમાં ઝડપાયો
સુરતના વરાછામાં એક જાણીતા ઉદ્યોગપતિના બંગલામાં ચોરી કરનાર ચોર માત્ર 3 કલાકમાં પોલીસના હાથે ઝડપાયો. ચોર બેડરૂમ સુધી તો પહોંચી ગયો પણ એક સ્માર્ટફોને તેની તમામ હોશિયારી પર પાણી ફેરવી દીધું. વરાછામાં રહેતા ઉદ્યોગપતિના ઘરે મોડી રાત્રે તસ્કર ત્રાટક્યો. ચોરે આરામથી બેડરૂમમાં પલંગ પર બેસીને ચોરીને અંજામ આપ્યો. ચોરી કર્યા બાદ ભગવાન કૃષ્ણનું ચિત્ર પણ […]
વાંચન ચાલુ રાખો