Diwali 2025: દ્વારકામાં ક્યારે ઉજવાશે દિવાળી? દર્શને જતા પહેલા જાણી લો

Diwali 2025: દ્વારકામાં ક્યારે ઉજવાશે દિવાળી? દર્શને જતા પહેલા જાણી લો

Final Up to date:October 15, 2025 9:19 AM IST દ્વારકા જગત મંદિરમાં 19 થી 23 ઓક્ટોબર સુધી દિવાળી, અન્નકૂટ, નવા વર્ષ અને ભાઈબીજની વિશેષ ઉજવણી થશે. તેમજ દર્શનક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તહેવારમાં ભીડ વધવાની શક્યતા છે. દ્વારકા મંદિરમાં દિવાળીની ઉજવણી દ્વારકા: દ્વારકા જગત મંદિરમાં મોટાભાગના હિન્દુ ધર્મના તહેવારોની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. […]

વાંચન ચાલુ રાખો
ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

Final Up to date:September 01, 2025 3:36 PM IST દ્વારકા જગતમંદિરમાં 7 સપ્ટેમ્બરના પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સાંજે મંદિર બંધ રહેશે. સવારે 6 વાગ્યે આરતી અને બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે. દર્શન સમય બદલાયો છે. 7 સપ્ટેમ્બર સાંજના દ્વારકા મંદિર બંઘ રહેશે દ્વારકા:  દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના […]

વાંચન ચાલુ રાખો
શિવરાજપુરમાં આ તારીખે યોજાશે મલકુસ્તી, બળવાનોના બળના થશે પારખાં

શિવરાજપુરમાં આ તારીખે યોજાશે મલકુસ્તી, બળવાનોના બળના થશે પારખાં

Final Up to date:August 28, 2025 3:43 PM IST શિવરાજપુરમાં 07/09/2025 એ પરંપરાગત મલકુસ્તી સ્પર્ધા યોજાશે, જેમાં વિજેતાઓને 5 હજારથી 21,151 રૂપિયા ઇનામ મળશે. હજરત જાકુપીરની દરગાહે 500 વર્ષથી મેળો યોજાય છે. સૌરાષ્ટ્રભરમાંથી કુસ્તીબાજ ઉમટી પડશે. શિવરાજપુરમાં મલકુસ્તી યોજાશે દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામે રાજાશાહી વખતથી પરંપરાગત મલકુસ્તી યોજાઈ છે. આ કુસ્તી સ્પર્ધામાં બળવીરોના […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

હાલારમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભક્તોમાં ઉત્સાહ છે. દ્વારકાધીશ મંદિરના દર્શન કાર્યક્રમમાં 16 અને 17 તારીખે ફેરફાર કરાયો છે. ટ્રાફિક વ્યવસ્થા માટે શહેરમાં વન-વે જાહેર કરાયો છે. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકાધીશના આંગણે મેઘો ગાંડોતૂર! જગત મંદિરે અડધી કાઠીએ ધ્વજા ફરકાવ્યો, ગોમતી ઘાટે મોજાંએ મચાવ્યું તાંડવ

દ્વારકાધીશના આંગણે મેઘો ગાંડોતૂર! જગત મંદિરે અડધી કાઠીએ ધ્વજા ફરકાવ્યો, ગોમતી ઘાટે મોજાંએ મચાવ્યું તાંડવ

દેવભૂમિ દ્વારકામાં અઢી ઇંચ વરસાદથી જગત મંદિરમાં અડધી કાઠીએ ધ્વજા ફરકાવવામાં આવી છે. હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. ગોમતી ઘાટ પર 20 ફુટ મોજા ઉછળતા અદભુત નજારો જોવા મળ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજના પાવન દિવસે દ્વારકાધીશના બાળ સ્વરૂપની રથયાત્રા નીકળશે. ચાંદીના રથમાં બિરાજમાન ભગવાનની પરિક્રમા થશે. હજારો ભક્તો આ ઉત્સવમાં ભાગ લેશે. Source link

વાંચન ચાલુ રાખો
જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

દ્વારકાના જગત મંદિરમાં 11મી જૂનના જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યે મંગલા આરતી અને 8 વાગ્યા સુધી મંગલા દર્શન થશે. Source link

વાંચન ચાલુ રાખો
બ્લુ-ફ્લેગ બીચ ઉપર યોગ! 250થી વધુ છાત્રો જોડાયા, જાણો યોગના ફાયદા

બ્લુ-ફ્લેગ બીચ ઉપર યોગ! 250થી વધુ છાત્રો જોડાયા, જાણો યોગના ફાયદા

શિવરાજપુર બીચ ખાતે યોગોત્સવ ઉજવાયો, જેમાં ITRAના 250થી વધુ વિદ્યાર્થીઓ-કર્મચારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં યોગના ફાયદા દર્શાવાયા અને યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી હતી. Source link

વાંચન ચાલુ રાખો
લખન વારોતરિયાએ એશિયન યોગાસન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો, યોગના જણાવ્યા ફાયદા

લખન વારોતરિયાએ એશિયન યોગાસન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો, યોગના જણાવ્યા ફાયદા

Final Up to date:Could 06, 2025 5:48 PM IST મોટા કાલાવડના લખન વારોતરિયાએ 2જી એશિયન યોગાસન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતની યોગાસન ટીમમાં સ્થાન મેળવી તેમણે ગામ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. X યુવાન યોગાસન સ્પર્ધામાં વિજેતા બન્યો દ્વારકા: ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેવી ભારત દેશની યોગાસન ટીમમાં મોટા કાલાવડના લખન વારોતરિયાને સ્થાન […]

વાંચન ચાલુ રાખો
Farmer Thought: ખેડૂત પોતે જ વેપારી! મગફળીનું કરે છે મૂલ્ય વર્ધન, 3950 રૂપિયાનો સિંગતેલનો ડબ્બો વેચે

Farmer Thought: ખેડૂત પોતે જ વેપારી! મગફળીનું કરે છે મૂલ્ય વર્ધન, 3950 રૂપિયાનો સિંગતેલનો ડબ્બો વેચે

દ્વારકા: ડિજિટલ યુગમાં હવે ખેડૂતો પણ ડિજિટલ બન્યા છે. કપાસ, મગફળી સહિતના પરંપરાગત પાકને બદલે હવે ખેડૂતો પાકનું મૂલ્યવર્ધન કરતા થયા છે. પરિણામે ખેતીમાં તો સમૃદ્ધિ આવી જ છે, સાથે સાથે તેમની આવક પણ વધી છે. આવા જ એક ખેડૂત કલ્યાણપુર પંથકમાં રહે છે. મગફળીનું વાવેતર કરે છે. પરંતુ મગફળીનું વેચાણ કરવાને બદલે તેનું શુદ્ધ […]

વાંચન ચાલુ રાખો
અહીં ગાયો નહીં બળદની થાય છે સેવાચાકરી, 8.50 લાખનો ડોમ, પંખા સહિતની સુવિધા

અહીં ગાયો નહીં બળદની થાય છે સેવાચાકરી, 8.50 લાખનો ડોમ, પંખા સહિતની સુવિધા

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા જીવદયાના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી આ ગ્રુપ દ્વારા મૂંગા જીવો માટે રેસ્ક્યુથી માંડી સારવાર અને નિભાવ સહિતના કામ કરવામાં આવે છે. જેમાં છેલ્લા બે વર્ષથી ભાણવડ તથા આસપાસના વિસ્તારોના અશક્ત બળદોને આશરો આપવામાં આવી રહ્યો છે. વૃદ્ધ થતાં, અશક્ત થતાં, […]

વાંચન ચાલુ રાખો
2 ફેબ્રુઆરીના દ્વારકા મંદિરે જતાં પહેલા જાણી લો આ સમય, બાકી નહીં થાય દર્શન

2 ફેબ્રુઆરીના દ્વારકા મંદિરે જતાં પહેલા જાણી લો આ સમય, બાકી નહીં થાય દર્શન

દ્વારકા: યાત્રાધામ દ્વારકા લાખો લોકોની આસ્થાનો સાગર છે. જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. બીજી તરફ યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ખાતે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ 2 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને આ ઉજવણીના ભાગરૂપે દર્શન કાર્યક્રમમાં ફેરફાર પણ કરવામાં […]

વાંચન ચાલુ રાખો
Makar Sankranti 2025: શિવરાજપુર બીચ ઉપર જામ્યું પતંગ યુદ્ધ, વિદેશીઓ રમ્યા ગરબે

Makar Sankranti 2025: શિવરાજપુર બીચ ઉપર જામ્યું પતંગ યુદ્ધ, વિદેશીઓ રમ્યા ગરબે

શિવરાજપુર બીચ ઉપર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ હાજરી આપી હતી અને પતંગ ચગાવી હતી. તેમજ ઢોલ અને શરણાઈના સુરથી વિદેશી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગરબે રમ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

દ્વારકા: ખેતી ક્ષેત્રે ખેડૂતોમાં આવેલી જાગૃતિ એ ખેડૂતોને સમૃદ્ધિના દ્વાર સુધી પહોંચાડી જાય છે. આજે અનેક ખેડૂતો એવા છે જેઓએ પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવી પોતાની જમીનની પવિત્રતા અકબંધ રાખી છે. આવા જ એક ખેડૂત ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામે રહે છે. છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી શાકભાજીનું વેચાણ કરે છે અને વર્ષે બે લાખ રૂપિયાનો […]

વાંચન ચાલુ રાખો
Journey: અહીં પહોંચ્યા પછી ગોવાના બીચને ભૂલી જશો, દ્વારકાથી 15 કિમી દૂર બ્લુ ફ્લેગ બીચ

Journey: અહીં પહોંચ્યા પછી ગોવાના બીચને ભૂલી જશો, દ્વારકાથી 15 કિમી દૂર બ્લુ ફ્લેગ બીચ

શિવરાજપુર બીચ ફરવા માટેનું લોકોની પહેલી પસંદગીનું સ્થળ બની રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં અહીં ફરવા માટે આવે છે. ઉનાળાના વેકેશનમાં વધુ લોકો જોવા મળે છે. તેમજ રજાના દિવસોમાં લોકોની ભીડ જોવા મળે છે. Source link

વાંચન ચાલુ રાખો
Agriculture: સફળ યુવા ખેડૂત, આ ખેતીમાં એક લાખના રોકાણ સામે વર્ષે 3 લાખની કમાણી

Agriculture: સફળ યુવા ખેડૂત, આ ખેતીમાં એક લાખના રોકાણ સામે વર્ષે 3 લાખની કમાણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શિવા ગામના ખેડૂતે કૃષ્ણફળ (પેશનફ્રૂટ)નું વાવેતર કર્યું છે. એક વર્ષમાં અઢીથી ત્રણ લાખ રૂપિયાની કમાણી થઈ છે. ફળનું વેચાણ, અમદાવાદ, રાજકોટ અને દિલ્હી સુધી કર્યું હતું. Source link

વાંચન ચાલુ રાખો
ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ, જુઓ તસવીર

ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ, જુઓ તસવીર

ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા અમદાવાદના હરેકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ ભરવાડ દ્વારા ભગવાન કાળીયા ઠાકરને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ હતી. Source link

વાંચન ચાલુ રાખો
ગુજરાતનો અનોખો મેળો, 200 બળવીરો ટક્કરાયા, બળના થયા પારખાં

ગુજરાતનો અનોખો મેળો, 200 બળવીરો ટક્કરાયા, બળના થયા પારખાં

દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામમાં મલ કુસ્તી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલા કુસ્તીબાજો જોડાયા હતા. આ પરંપરા 500 વર્ષ જૂની હોવાનું મનાય છે. Source link

વાંચન ચાલુ રાખો