લાલુ યાદવે આપ્યો કોંગ્રેસને ઝટકો, કહ્યું- મમતા બેનર્જીએ INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવું જોઈએ
RJD નેતા લાલુ પ્રસાદ યાદવે INDIA બ્લોકમાં નેતૃત્વને લઈને ચાલી રહેલી તકરારને લઈને મોટું નિવેદન આપ્યું છે. આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને INDIA ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવા જોઈએ. તેમણે કહ્યું કે કોંગ્રેસનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી. મમતાને નેતા બનાવવી જોઈએ. આ દરમિયાન લાલુ યાદવે ભારપૂર્વક કહ્યું […]
વાંચન ચાલુ રાખો