પ્રીડાયાબિટીસનું નિદાન થાય તો શું કરવું? લક્ષણો શું છે? નેચરલી કંટ્રોલ કરવાની ટિપ્સ

પ્રીડાયાબિટીસનું નિદાન થાય તો શું કરવું? લક્ષણો શું છે? નેચરલી કંટ્રોલ કરવાની ટિપ્સ

જીવનશૈલી | ટાઇપ 2 ડાયાબિટીસ એ રાતોરાત થતી વસ્તુ નથી. તે આપણી શારીરિક પ્રક્રિયાઓ અને જીવનશૈલી દ્વારા વર્ષોથી વિકસિત થાય છે. ‘પ્રીડાયાબિટીસ’ એ પ્રારંભિક તબક્કો છે જ્યારે બ્લડ સુગરનું લેવલ સામાન્ય કરતા વધારે હોય છે, પરંતુ હજુ સુધી ટાઇપ 2 ડાયાબિટીસ તરીકે સંપૂર્ણ રીતે નિદાન થયું નથી. આ એક મોટી ચેતવણી છે કે આપણા શરીરમાં મેટાબોલિક […]

વાંચન ચાલુ રાખો
પ્રિ ડાયાબિટીસ ધરાવતા લોકો મેટફોર્મિન કેમ લે છે? બ્લડ સુગર લેવલ નોર્મલ થાય પછી દવા બંધ કરી શકાય?

પ્રિ ડાયાબિટીસ ધરાવતા લોકો મેટફોર્મિન કેમ લે છે? બ્લડ સુગર લેવલ નોર્મલ થાય પછી દવા બંધ કરી શકાય?

પ્રી-ડાયાબિટીસવાળા દર્દીઓને મેટફોર્મિન શા માટે આપવામાં આવે છે? મુંબઈ સેન્ટ્રલ સ્થિત વોકહાર્ટ હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડાયાબિટોલોજીસ્ટ ડૉ. પ્રણવ ઘોડીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. પ્રી-ડાયાબિટીસ એટલે એવી સ્થિતિ જેમાં બ્લડ સુગરનું સ્તર સામાન્ય કરતા વધારે હોય છે, પરંતુ ડાયાબિટીસ તરીકે વર્ગીકૃત કરવા માટે પૂરતું ઊંચું નથી. “આ તબક્કે, શરીર ઇન્સ્યુલિન પ્રતિકારના ચિહ્નો દર્શાવે છે. […]

વાંચન ચાલુ રાખો