શું હેડફોન અને ઇયરબડ્સ કાનના દુશ્મન છે? આ વાતો પર રાખો ખાસ ધ્યાન નહીંતર થશે ઘણું નુકસાન

આજના ડિજિટલ લાઈફસ્ટાઈલમાં ઈયરબડ્સ અને હેડફોન આપણી દિનચર્યાનો હિસ્સો બની ગયા છે. લોકો મ્યુઝિક સાંભળતા, કોલ કે ઓનલાઇન મીટિંગ કરવાની સાથે-સાથે અવર-જવર કરતી વખતે દરેક જગ્યાએ તેનો ઉપયોગ કરી રહ્યા છે. જેની સીધી અસર કાન પર પડે છે. લાંબા સમય સુધી અથવા ખોટી રીતે ઇયરબડ્સ અને હેડફોનનો ઉપયોગ કરવાથી કાનના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી […]

વાંચન ચાલુ રાખો

સરગવો કેમ કહેવાય છે મિરેકલ ટ્રી? જાણો પાંદડાથી લઇને બીજ સુધીના અનોખા ફાયદા

Moringa Well being Advantages : આયુર્વેદથી લઈને આધુનિક ન્યૂટ્રિશન સાયન્સ સુધી સરગવાને પોષક તત્વોનું પાવરહાઉસ માનવામાં આવે છે. વિટામિન-સી, કેલ્શિયમ, આયર્ન અને એન્ટીઓકિસડન્ટથી ભરપૂર સરગવાના પાન અને બીજ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. સરગવાનું ઝાડ એક એવું વૃક્ષ છે જેનો દરેક ભાગ કામનો છે. તેની ઉપયોગિતાના કારણે તેને પરંપરાગત રીતે ‘મિરેકલ ટ્રી’ પણ કહેવામાં આવે […]

વાંચન ચાલુ રાખો
નખ કેમ ચાવીએ છીએ? આ બીમારીઓ થઈ શકે છે, જાણો આદત છોડવાની રીત

નખ કેમ ચાવીએ છીએ? આ બીમારીઓ થઈ શકે છે, જાણો આદત છોડવાની રીત

ઘણા લોકો એવા છે જેમને નખ ચાવવાની આદત હોય છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી આ આદત સામાન્ય છે. પરંતુ શું નખ ચાવવા એ ફક્ત એક આદત છે કે બીમારી. ચાલો જાણીએ કે આ આદતથી કેવી રીતે છુટકારો મેળવવો અને આ આદતથી કઇ બીમારી થાય છે.  મનોવૈજ્ઞાનિકોના મતે નખ ચાવવા એ OCD (ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર) […]

વાંચન ચાલુ રાખો
મૈરિંગો સિમ્સ ગુજરાતની પ્રથમ હોસ્પિટલ, જ્યાં AI હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને એલર્ટ કરશે

મૈરિંગો સિમ્સ ગુજરાતની પ્રથમ હોસ્પિટલ, જ્યાં AI હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને એલર્ટ કરશે

મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સ ગુજરાતની પ્રથમ એવી હોસ્પિટલ છે જ્યાં હાઇ-રિસ્ક ધરાવતા દર્દીઓ માટે 24×7 AI સંચાલિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ ઇકોસિસ્ટમ શરૂ કરી છે. આ વ્યવસ્થા દ્વારા દર્દીઓનું સતત નિરીક્ષણ માત્ર હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ નહીં પરંતુ ડિસ્ચાર્જ પછી ઘરે તેમજ મુસાફરી દરમિયાન પણ શક્ય બનશે. આ ટેક્નોલોજી મેડિકલ ઇમરજન્સીમાં દર્દીનો જીવ જોખમમાં મુકાય તે પહેલાં […]

વાંચન ચાલુ રાખો
કાપેલી ડુંગળી કેટલા સમય સુધી ખાવી જોઈએ? જાણો ક્યારે ખરાબ થઈ જાય છે?

કાપેલી ડુંગળી કેટલા સમય સુધી ખાવી જોઈએ? જાણો ક્યારે ખરાબ થઈ જાય છે?

chopped onions use tip: ભારતીય રસોડામાં ડુંગળીનો ઉપયોગ લગભગ દરરોજ થાય છે. ઘણા લોકો સમય બચાવવા માટે ડુંગળીને અગાઉથી કાપીને રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરે છે. જોકે, કાપેલી ડુંગળીને લાંબા સમય સુધી સંગ્રહિત કરવી યોગ્ય માનવામાં આવતી નથી. જો અયોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો, તેનો સ્વાદ, તાજગી અને ગુણવત્તા પર અસર થઈ શકે છે. તેથી કાપેલી […]

વાંચન ચાલુ રાખો
આ 5 ફૂડને ફરીથી ગરમ કરી ના ખાવ, સ્વાસ્થ્યને થશે નુકસાન, એક્સપર્ટ પાસેથી જાણો

આ 5 ફૂડને ફરીથી ગરમ કરી ના ખાવ, સ્વાસ્થ્યને થશે નુકસાન, એક્સપર્ટ પાસેથી જાણો

સામાન્ય રીતે જ્યારે ખાવાનું બચે ત્યારે લોકો તેને ફેંકવાના બદલે ફરીથી ગરમ કરીને ખાઈ જાય છે. આ આદત સ્વાદ તો બગાડે જ છે સાથે જ સ્વાસ્થ્ય પર પણ તેની ગંભીર અસર પડી શકે છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કેટલાક ખોરાક એવા છે જેને ફરીથી ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં એવા કંપાઉન્ડ્સ બને છે જે […]

વાંચન ચાલુ રાખો
બદામ સવારે અને અખરોટ સાંજે કેમ ખાવી જોઈએ? એક્સપર્ટે કારણ અને ફાયદા જણાવ્યા

બદામ સવારે અને અખરોટ સાંજે કેમ ખાવી જોઈએ? એક્સપર્ટે કારણ અને ફાયદા જણાવ્યા

બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ડ્રાયફ્રૂટ્સ પોષક તત્વોનું પાવરહાઉસ છે તે ઘણા સંશોધનમાં સાબિત થયું છે. ડ્રાયફ્રૂટમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં હેલ્ધી ફેટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે.  જો મર્યાદિત માત્રામાં રોજ ડ્રાયફ્રૂટનું સેવન કરવામાં આવે તો શરીરને ફાયદો થાય […]

વાંચન ચાલુ રાખો
શું તમે પણ ગેસની આંચ પર રોટલી શેકો છો, તો જાણી લો ખતરનાક નુકસાન

શું તમે પણ ગેસની આંચ પર રોટલી શેકો છો, તો જાણી લો ખતરનાક નુકસાન

મોટાભાગના ઘરોમાં સમય બચાવવા માટે તવા પરથી રોટલી ઉતારીને તેને સીધી ગેસ બર્નરની આંચ પર ફુલાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે? આધુનિક સંશોધનો અનુસાર આ પદ્ધતિથી રોટલી બનાવવાથી તેમાં કાર્સિનોજેનિક રસાયણો ઉત્પન્ન થાય છે. આજે અમે તમને જણાવીશું […]

વાંચન ચાલુ રાખો
વજન ઘટાડવામાં મદદ કરશે આ 5 હોટ ડ્રિંક્સ, ડિટોક્સ ટી નથી છતાં અસરકારક, ડોક્ટરે જણાવ્યા ફાયદા

વજન ઘટાડવામાં મદદ કરશે આ 5 હોટ ડ્રિંક્સ, ડિટોક્સ ટી નથી છતાં અસરકારક, ડોક્ટરે જણાવ્યા ફાયદા

Greatest Scorching Drinks Advantages For Weight Loss : વજન ઘટાડવાની (Weight Loss) શરૂઆત લોકો ઘણીવાર ફેન્સી ડિટોક્સ ચા, મોંઘા હેલ્ધી ડ્રિંક અથવા કડવા ઉકાળા સાથે કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈ જટિલ ડિટોક્સ રૂટિન વિના પણ, સરળ નેચરલ ડ્રિંક્સ શરીરની ચરબી ઓગાળવામાં મદદરૂપ થઈ શકે છે?  હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે, અમુક […]

વાંચન ચાલુ રાખો
રાત્રે ઊંઘતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પીવો? થાય છે આવા 5 ફાયદા

રાત્રે ઊંઘતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પીવો? થાય છે આવા 5 ફાયદા

ભાગદોડભરી અને તણાવભરી જિંદગીમાં આજકાલ ઘણા લોકો બરાબર ઊંઘી શકતા નથી. આવી સ્થિતિમાં રાત્રે એક ગ્લાસ નવશેકું પાણી પીવું એ દિવસનો થાક દૂર કરવા માટે ફાયદાકારક હોઈ શકે છે. આ માત્ર થાકને જ દૂર કરતું નથી, પરંતુ પાચનમાં પણ સુધારો કરે છે. તે તમારી ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો કરે છે. ઊંઘ સુધારે છે રાત્રે ગરમ […]

વાંચન ચાલુ રાખો
વરસાદી માહોલમાં સાવધાન! દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ? જાણો ચા પીવાના ફાયદા અને ગેરફાયદા

વરસાદી માહોલમાં સાવધાન! દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ? જાણો ચા પીવાના ફાયદા અને ગેરફાયદા

ચા માત્ર એક પીણું નથી પરંતુ મોટાભાગના ભારતીયો માટે દિવસની શરૂઆત કરવાનો સૌથી પ્રિય રસ્તો છે. સવારના નાસ્તાથી લઈને સાંજના થાક સુધી એક કપ ચા તરત જ મૂડ ફ્રેશ કરી દે છે. પરંતુ ચા પ્રેમીઓ વરસાદી માહોલમાં ઘણીવાર એક દિવસમાં 5 થી 6 કપ ચા પી જતા હોય છે. શું તમે જાણો છો કે વધુ […]

વાંચન ચાલુ રાખો
ચોમાસામાં પીવો આ ખાસ જ્યૂસ, ઇમ્યૂનિટી બુસ્ટ થવાની સાથે બોડી પણ ડિટોક્સ થશે, આ રીતે કરો તૈયાર

ચોમાસામાં પીવો આ ખાસ જ્યૂસ, ઇમ્યૂનિટી બુસ્ટ થવાની સાથે બોડી પણ ડિટોક્સ થશે, આ રીતે કરો તૈયાર

Physique Detox Drinks : ચોમાસાની ઋતુ એકદમ ફ્રેશનેશ લાવે છે પરંતુ આ સિઝનમાં અનેક બીમારીઓનો ખતરો પણ વધી જાય છે.  વરસાદમાં વાતાવરણમાં ભેજ વધારે હોય છે, જેના કારણે બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ ઝડપથી વધે છે, જેનાથી ઈમ્યુનિટી પણ ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં શરીરને અંદરથી મજબૂત બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ જોવા જઈએ […]

વાંચન ચાલુ રાખો
માતા બન્યા પછી ઓછી ઊંઘ કેટલી જોખમી? પ્રિયંકા ચોપરાના અનુભવ બાદ નિષ્ણાતોની મહત્વની સલાહ

માતા બન્યા પછી ઓછી ઊંઘ કેટલી જોખમી? પ્રિયંકા ચોપરાના અનુભવ બાદ નિષ્ણાતોની મહત્વની સલાહ

માતા બન્યા પછી મહિલાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ખાસ કરીને નવજાત બાળકના જન્મ પછી માતા-પિતાને ઘણીવાર રાતભર જાગવું પડે છે અને પૂરતી ઊંઘ મળતી નથી. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ તાજેતરમાં એવો જ અનુભવ શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે દીકરી માલતીના જન્મ પછી હવે સતત 8 કલાકની ઊંઘ લેવી શક્ય રહી નથી, છતાં માતૃત્વની […]

વાંચન ચાલુ રાખો
વાળ ખરવા ક્યારે બની જાય છે ગંભીર બીમારી? આ સંકેતો દેખાય તો તરત જ ડૉક્ટરની લો સલાહ – Gujarati Information | Hair Loss Warning Indicators: When Hair Fall May Be a Severe Well being Downside and You Ought to See a Physician

વાળ ખરવા ક્યારે બની જાય છે ગંભીર બીમારી? આ સંકેતો દેખાય તો તરત જ ડૉક્ટરની લો સલાહ – Gujarati Information | Hair Loss Warning Indicators: When Hair Fall May Be a Severe Well being Downside and You Ought to See a Physician

કયા સંકેતો દેખાય ત્યારે ડૉક્ટરને મળવું?: જો તમારા વાળ અચાનક ખૂબ જ ખરવા લાગે, માથાના કેટલાક ભાગો પર વાળ ઓછા થવા લાગે અથવા વાળ સતત પાતળા થતા જાય, તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. માથાની ત્વચામાં ખંજવાળ, દુખાવો, બળતરા, લાલાશ કે પોપડી સાથે વાળ ખરી રહ્યા હોય, ત્યારે પણ તપાસ કરાવવી જરૂરી છે. જો આખા શરીરના […]

વાંચન ચાલુ રાખો
કૃતિ સેનનના ટોન એબ્સનું રહસ્ય છે આ ‘કોર કંટ્રોલર’ કસરત, નિષ્ણાતો પાસેથી યોગ્ય રીત શીખો

કૃતિ સેનનના ટોન એબ્સનું રહસ્ય છે આ ‘કોર કંટ્રોલર’ કસરત, નિષ્ણાતો પાસેથી યોગ્ય રીત શીખો

Kriti Sanon health : અભિનેત્રી કૃતિ સેનન તાજેતરમાં ફિલ્મ કોકટેલ 2માં જોવા મળી હતી, જેમાં તેની એક્ટિંગની સાથે સાથે ફિટનેસને લઈને પણ ઘણી ચર્ચા થઇ હતી. આ ફિલ્મમાં તેના ફિટનેસ ટ્રાન્સફોર્મેશને દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. ટોન્ડ બોડી અને મજબૂત કોર મેળવવા માટે તેણે તેની ફિટનેસ રૂટિનમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ, ઇન્ક્લાઇન વોક, હાઇ પ્રોટીન આહાર અને એક્ટિવ […]

વાંચન ચાલુ રાખો
દિશા પટણી કરી રહી છે સ્ક્વોટ વર્કઆઉટ, એક્સપર્ટ પાસેથી તેના ફાયદા જાણો

દિશા પટણી કરી રહી છે સ્ક્વોટ વર્કઆઉટ, એક્સપર્ટ પાસેથી તેના ફાયદા જાણો

Disha Patani Exercise : બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી અવારનવાર પોતાની ફિટનેસ અને વર્કઆઉટને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક વર્કઆઉટનો વીડિયો શેર કર્યો હતો, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વીડિયોમાં દિશા વેઇટેડ આસિસ્ટેડ સ્ક્વેટ  હોલ્ડ કરતી જોવા મળી રહી છે. આ કસરત જોવામાં જેટલી સરળ લાગે છે અસલમાં તેટલી સરળ […]

વાંચન ચાલુ રાખો
સવારે ખાલી પેટ ગિલોયના પાન ખાવાના ઘણા છે ફાયદા, આ 5 બીમારીઓથી રાહત મળશે

સવારે ખાલી પેટ ગિલોયના પાન ખાવાના ઘણા છે ફાયદા, આ 5 બીમારીઓથી રાહત મળશે

Giloy Advantages : આપણી આસપાસ ઘણા પ્રકારના વૃક્ષો અને છોડ હોય છે, જે માત્ર સુંદરતા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ કોઇ અમૃતથી ઓછા નથી. તેવી જ રીતે ગિલોય પણ અનેક રોગો માટે વરદાનથી ઓછું નથી. આયુર્વેદમાં ગિલોયને અમૃતા કહેવામાં આવે છે. તે માત્ર ઔષધીય છોડ જ નહીં, પરંતુ કુદરતી ટોનિક છે જે શરીરને […]

વાંચન ચાલુ રાખો
વરસાદમાં જીમ જઇ શકતા નથી? નુસરત ભરૂચાની જેમ ઘરે વર્કઆઉટ કરો, નિષ્ણાતો પાસેથી તેના ફાયદા જાણો

વરસાદમાં જીમ જઇ શકતા નથી? નુસરત ભરૂચાની જેમ ઘરે વર્કઆઉટ કરો, નિષ્ણાતો પાસેથી તેના ફાયદા જાણો

Nushrratt Bharuccha Dwelling Exercise : બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાએ હાલમાં જ પોતાના વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ વીડિયો જીમને બદલે ઘરે કરવામાં આવેલા વર્કઆઉટના હતા. તેણે ઇન્સ્ટાગ્રામ પર ડમ્બેલ્સ સાથે કસરત કરતા પોતાના ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા હતા. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું-  ‘Earn a living from home they mentioned’. […]

વાંચન ચાલુ રાખો
મગ દાળ કે મસૂર દાળ : વધારે પ્રોટીન કોણ આપે, કઇ છે વધુ ફાયદાકારક? જાણો

મગ દાળ કે મસૂર દાળ : વધારે પ્રોટીન કોણ આપે, કઇ છે વધુ ફાયદાકારક? જાણો

Moong Dal vs Masoor Dal Well being advantages : રસોઈમાં દાળ સ્વાદ અને પોષણનું શ્રેષ્ઠ મિશ્રણ છે. પરંતુ ઘણા વર્ષોથી એક પ્રશ્ન ચાલી રહ્યો છે મગ કે મસૂર દાળ, શરીર માટે કઈ સારી છે? માતાઓ અને દાદીઓ હંમેશા કહેતા હતા કે મસૂર દાળ શરીરને ગરમ કરે છે અને રોગોથી બચાવવામાં મદદ કરે છે. ઘણા લોકો […]

વાંચન ચાલુ રાખો
દરરોજ સવારે પાણીમાં પલાળી બદામ ખાવ, શરીરને આવા ફાયદા થશે

દરરોજ સવારે પાણીમાં પલાળી બદામ ખાવ, શરીરને આવા ફાયદા થશે

Almonds Advantages : ત્વચાના સ્વાસ્થ્ય માટે હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. પુષ્કળ પાણી પીવાથી તમારી ત્વચા હાઇડ્રેટેડ રહે છે. ડિહાઇડ્રેશન અટકાવી શકાય છે, કરચલીઓ ઓછી થાય છે અને ત્વચાની ચમક વધે છે. આ ઉપરાંત દરરોજ સવારે પાણીમાં પલાળેલી બદામ ખાવાનો પ્રયાસ કરો. બદામમાં ઘણા પોષક તત્વો હોય છે જે ત્વચાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. […]

વાંચન ચાલુ રાખો
બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં વોકિંગ કે યોગ માંથી કયું વધારે બેસ્ટ? જાણો

બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં વોકિંગ કે યોગ માંથી કયું વધારે બેસ્ટ? જાણો

બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવું એ ફક્ત તમે શું ખાઓ છો તેના પર જ નહીં પણ તમે દૈનિક પ્રવૃત્તિઓમાં કેવી રીતે જોડાઓ છો તેના ઉપર પણ આધાર રાખે છે. ડાયાબિટીસ અથવા પ્રીડાયાબિટીસ ધરાવતા લોકો માટે ભલામણ કરાયેલી શારીરિક પ્રવૃત્તિઓમાં ચાલવું અને યોગનો સમાવેશ થાય છે. બંને સ્વાસ્થ્ય લાભો પૂરા પાડે છે. પરંતુ જ્યારે બ્લડ સુગર […]

વાંચન ચાલુ રાખો
બ્લડ કેન્સરના જટિલ કેસમાં ગુજરાતની પ્રથમ CAR-T સેલ થેરાપી સફળ, HCG આસ્થા કેન્સર સેન્ટરે દર્દીને આપ્યું નવજીવન

બ્લડ કેન્સરના જટિલ કેસમાં ગુજરાતની પ્રથમ CAR-T સેલ થેરાપી સફળ, HCG આસ્થા કેન્સર સેન્ટરે દર્દીને આપ્યું નવજીવન

ગુજરાતમાં એડવાન્સ્ડ ઓન્કોલોજી (કેન્સર સારવાર) ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. અમદાવાદની જાણીતી HCG આસ્થા કેન્સર સેન્ટરે પ્રાઈમરી રિફ્રેક્ટરી લિમ્ફોમા (બ્લડ કેન્સર)ના દર્દી પર પ્રથમ વખત અત્યંત જટિલ ગણાતી CAR-T સેલ થેરાપી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સારવાર બાદ દર્દીને નવજીવન મળ્યું છે. આ અગાઉ દર્દી પર કિમોથેરાપી અને ઈમ્યુનોથેરાપીની કોઈ સકારાત્મક અસર થઈ […]

વાંચન ચાલુ રાખો
પનીર નહીં, તેને ખાવાની રીત બની શકે છે પરેશાનીનું કારણ, ન્યૂટ્રિશનિસ્ટ પાસેથી જાણો જરૂરી બાબતો

પનીર નહીં, તેને ખાવાની રીત બની શકે છે પરેશાનીનું કારણ, ન્યૂટ્રિશનિસ્ટ પાસેથી જાણો જરૂરી બાબતો

Paneer Combos: શાકાહારીઓ માટે પનીરને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તેને સ્વસ્થ આહારનો આવશ્યક ભાગ પણ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે પનીર કેવી રીતે ખાઓ છો, તમે તેને કયા ખોરાક સાથે જોડો છો અને તેને ખાવાનો સમય પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે? તાજેતરમાં પ્રમાણિત પોષણશાસ્ત્રી આઈના સિંઘલે ઇન્સ્ટાગ્રામ પર […]

વાંચન ચાલુ રાખો
દાંતને નુકસાન પહોંચાડી શકે તમારી આ દૈનિક આદતો

દાંતને નુકસાન પહોંચાડી શકે તમારી આ દૈનિક આદતો

 જીવનશૈલી | આજકાલ દાંતની સમસ્યાઓ વધી રહી છે. દાંતની સેન્સિટિવિટી, ઈનેમલનું ધોવાણ અથવા દાંતની કિનારીઓ ફાટી જવા જેવી સમસ્યાઓ વધુ સામાન્ય બની રહી છે. આ પહેલાં આ સમસ્યાઓ વૃદ્ધત્વ અથવા નબળી દાંતની સંભાળ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવતું હતું, કેટલીક એવી આદતો છે જે તમારા દાંતને નોંધપાત્ર રીતે નબળા બનાવી શકે છે. અહીં જાણો  દાંત […]

વાંચન ચાલુ રાખો
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ રાજ્યમાં આ વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે […]

વાંચન ચાલુ રાખો