વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

PM Modi Gujarat Go to: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસની ગુજરાત મુલાાકાતે આવવાના છે. આ દરમિયાન તેઓ ઐતિહાસિક સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે.  સોમનાથની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી “સોમનાથ સ્વાભિમાન પર્વ” ના ભાગ રૂપે 108 ઘોડાઓ સાથેનો એક કિલોમીટર લાંબો રોડ શો “શૌર્ય યાત્રા” નું નેતૃત્વ કરશે. આ મુલાકાત દરમિયાન મોદી […]

વાંચન ચાલુ રાખો
13 લાખથી વધુ લોકોએ ગુજરાતની આ જગ્યાની મજા માણી, તમે ગયા કે નહીં? કરી નાખો thirty first ડિસેમ્બરનું પ્લાનિંગ

13 લાખથી વધુ લોકોએ ગુજરાતની આ જગ્યાની મજા માણી, તમે ગયા કે નહીં? કરી નાખો thirty first ડિસેમ્બરનું પ્લાનિંગ

ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ (TCGL) અનુસાર, વર્ષ 2023માં 6,78,647 અને 2024માં 6,80,325 પ્રવાસીઓ શિવરાજપુર દરિયાકિનારાની મુલાકાતે આવ્યા હતા. 2020માં બ્લૂ ફ્લેગ બીચ સર્ટિફિકેશન મળ્યા બાદ શિવરાજપુર બીચ ભારતના બ્લૂ ફ્લેગ બીચની યાદીમાં સામેલ થયો છે. પાણીની ગુણવત્તા, પર્યાવરણની જાળવણી, સુરક્ષા અને સેવાઓને આવરી લેતા 32 માપદંડોના આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. અહીં સ્કુબા […]

વાંચન ચાલુ રાખો