ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પોલીસે કરી ધરપકડ કરી, કેજરીવાલનો દાવો

ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પોલીસે કરી ધરપકડ કરી, કેજરીવાલનો દાવો

પોલીસે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની ધરપકડ કરી છે. આ દાવો AAP ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને અન્ય પાર્ટી નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ‘X’ પર એક ટ્વિટમાં ગુજરાત સરકાર પર નિશાન સાધતા કેજરીવાલે લખ્યું: “આજે અમારા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. હવે ગુજરાતનો દરેક વ્યક્તિ […]

વાંચન ચાલુ રાખો
કિંજલ રબારી ‘લવ મેરેજ’ બાદ ઘરવાપસી, હવે 18 માર્ચે ચૌધરી સમાજનું મહાસંમેલન

કિંજલ રબારી ‘લવ મેરેજ’ બાદ ઘરવાપસી, હવે 18 માર્ચે ચૌધરી સમાજનું મહાસંમેલન

પ્રખ્યાત ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનાં ‘લવ મેરેજ’ પર વિવાદ ફાટી નીકળ્યો હતો. કિંજલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેણીએ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી અશોક ચૌધરી સાથે ઔપચારિક લગ્ન કર્યા છે. આ જાહેરાત બાદ સમગ્ર ગુજરાતમાં ભારે હોબાળો મચી ગયો. બંને સમુદાયના નેતાઓને આ લગ્ન ખૂબ જ વાંધાજનક લાગ્યા.  આ ઘટના એવા સમયે સામે આવી […]

વાંચન ચાલુ રાખો
સુરત કોર્ટમાં ખળભળાટ, ભરણપોષણના કેસ દરમિયાન ડોક્ટર પતિએ પત્ની પર એસિડ ફેંક્યું બાદમાં પોતે પણ ઝેર પી લીધું

સુરત કોર્ટમાં ખળભળાટ, ભરણપોષણના કેસ દરમિયાન ડોક્ટર પતિએ પત્ની પર એસિડ ફેંક્યું બાદમાં પોતે પણ ઝેર પી લીધું

સુરત જિલ્લા સેવા સદનમાં આવેલી ફેમિલી કોર્ટમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના બની. વ્યવસાયે આયુર્વેદિક ડોક્ટર પતિએ કોર્ટરૂમની અંદર જ પોતાની પત્ની પર એસિડ એટેક કર્યો હતો. છેલ્લા આઠ વર્ષથી દંપતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને કોર્ટમાં ભરણપોષણના કેસની સુનાવણી ચાલી રહી હતી. 70 વર્ષીય વિનોદ ભાનુશાળીએ પોતાની પત્ની શારદાબેન પર એસિડ એટેક […]

વાંચન ચાલુ રાખો
ગિરનાર અંબાજી મંદિરમાં નોન-વેજ પાર્ટી મુદ્દે મોટી કાર્યવાહી, 11 પૂજારીઓ-સેવકોને હાંકી કઢાયા

ગિરનાર અંબાજી મંદિરમાં નોન-વેજ પાર્ટી મુદ્દે મોટી કાર્યવાહી, 11 પૂજારીઓ-સેવકોને હાંકી કઢાયા

જુનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિરના પરિસરમાં માંસાહારી ખોરાક અને દારૂ પીતા પુજારીઓ સામે ગુજરાતના જિલ્લા વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી છે. આ ઘટના દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અધિકારીઓએ ગુરુવારે તાત્કાલિક કાર્યવાહી કરી, આરોપી પુજારીઓ અને તેમના સહાયકોને તેમની ફરજો પરથી દૂર કર્યા છે. આ બાબતની વિગતો આપતા જૂનાગઢના કલેક્ટર અનિલ […]

વાંચન ચાલુ રાખો