સુરતમાં આકાશી આફતે ભારે તબાહી મચાવી, 3800 થી વધુ લોકોનું રેસ્ક્યૂ અને જાનમાલનું ભારે નુકસાન, 24 લોકોના મોત

સુરતમાં આકાશી આફતે ભારે તબાહી મચાવી, 3800 થી વધુ લોકોનું રેસ્ક્યૂ અને જાનમાલનું ભારે નુકસાન, 24 લોકોના મોત

Surat Flood: સુરતમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. છેલ્લા 24 કલાકમાં 358 મીમી વરસાદ નોંધાયો છે, જેના કારણે સમગ્ર શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર નીચાણવાળા વિસ્તારોમાંથી 3,800 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વીજળી પડવા, ઝાડ પડવા અને ડૂબવા જેવી વરસાદ સંબંધિત ઘટનાઓમાં છેલ્લા બે દિવસમાં […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં મેઘતાંડવથી રેલ્વે વ્યવહાર ખોરવાયો, આજે અને આવતીકાલે આટલી ટ્રેનો રદ્દ રહેશે

ગુજરાતમાં મેઘતાંડવથી રેલ્વે વ્યવહાર ખોરવાયો, આજે અને આવતીકાલે આટલી ટ્રેનો રદ્દ રહેશે

ગુજરાતના સુરત અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સતત ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પશ્ચિમ રેલ્વેના વિવિધ વિભાગોમાં ટ્રેન સેવાઓ ભારે ખોરવાઈ ગઈ છે. ગુજરાતમાં વડોદરા અને સુરતમાં પૂરનો સૌથી વધુ ભોગ બન્યા છે. પાણી ભરાઈ જવાને કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. પાટા પર પાણી ભરાઈ જવાથી ટ્રેન કામગીરી પર અસર પડી છે. […]

વાંચન ચાલુ રાખો