હર્ષ સંઘવીની ગુનેગારોને ચેતવણી- ‘જો તમે નાગરિકોને હેરાન કરશો, તો પોલીસ ‘હનુમાન’ બની જશે’

હર્ષ સંઘવીની ગુનેગારોને ચેતવણી- ‘જો તમે નાગરિકોને હેરાન કરશો, તો પોલીસ ‘હનુમાન’ બની જશે’

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શનિવારે જણાવ્યું હતું કે ગુનેગારોનો કોઈ ધર્મ કે જાતિ હોતી નથી. તેમણે ભાર મૂક્યો હતો કે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ ‘ભગવાન હનુમાન’ની ભૂમિકા ભજવશે. હર્ષ સંઘવીએ વડોદરા શહેર પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ઉદ્ઘાટન દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત પોલીસ રાજ્યમાં અસામાજિક તત્વોને […]

વાંચન ચાલુ રાખો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનો શુભારંભ કરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનો શુભારંભ કરાવ્યો

વડાપ્રધાનશ્રીએ સાણંદથી સેમિકન્ડક્ટર ક્ષેત્રે થયેલા ભારતના ભાવિ ઉદયનો રોડમેપ દર્શાવતાં કહ્યું કે સૉફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેર ક્ષેત્રે પણ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત અત્યંત ઝડપથી વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનનો હિસ્સો બની રહ્યું છે. આ પ્રસંગે મોદીએ સમગ્ર વિશ્વને વિશ્વાસ અપાવતાં કહ્યું કે ઇન્ડિયા ઇઝ રેડી, ઇન્ડિયા ઇઝ રિલાયેબલ […]

વાંચન ચાલુ રાખો
Energy hall: CMOમાં સંજીવ કુમાર બાદ હવે કોણ સૌથી વધુ પાવરફુલ? IAS શાલિની અગ્રવાલના સિંગલ બદલી ઓર્ડરની ભારે ચર્ચા

Energy hall: CMOમાં સંજીવ કુમાર બાદ હવે કોણ સૌથી વધુ પાવરફુલ? IAS શાલિની અગ્રવાલના સિંગલ બદલી ઓર્ડરની ભારે ચર્ચા

CMOમાં સંજીવ કુમાર બાદ હવે વિક્રાંત પાંડે પાવરફુલ? ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં આખરે ત્રણ આઇએએસ અધિકારીઓને વિભાગોની ફાળવણી કરી દેવામાં આવી છે. એડિશનલ અગ્રસચિવ વિક્રાંત પાંડેને માર્ગ-મકાન, આરોગ્ય, ઉદ્યોગ, માહિતી અને રેવન્યૂ જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મુખ્યમંત્રીના સચિવ અજયકુમારને શિક્ષણ, પંચાયત, અર્બન ડેવલપમેન્ટ, ટ્રાયબલ ડેવલપમેન્ટ, પાણી પુરવઠા જેવા વિભાગો ફાળવવામાં આવ્યા છે. […]

વાંચન ચાલુ રાખો