Gujarat Census 2027: ગુજરાતમાં વસ્તી ગણતરી 1 જૂનથી શરૂ, જનગણના અધિકારી આ 33 સવાલ પૂછશે

Gujarat Census 2027: ગુજરાતમાં વસ્તી ગણતરી 1 જૂનથી શરૂ, જનગણના અધિકારી આ 33 સવાલ પૂછશે

Gujarat Vasti Gantri 2026 : ગુજરાતમાં વસ્તી ગણતરી આજે 1 જૂન, 2026થી શરૂ થઇ છે. ગુજરાતમાં પ્રથમ તક્કાની વસ્તી ગણતરી 1 જૂન થી 30 જૂન 2026 દરમિયાન થશે. દેશની આઝાદી બાદ 8મી જનગણના છે. સૌથી ખાસ વાત એ છે કે, આ વખતે વસ્તી ગણતરીમાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વસ્તી ગણતરી દરમિયાન અધિકારી દ્વારા […]

વાંચન ચાલુ રાખો
વસ્તી ગણતરી 2027: ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી, ગુજરાતમાં 1લી જૂનથી પ્રથમ તબક્કાની ગણતરી કરાશે,  જાણો A To Z માહિતી

વસ્તી ગણતરી 2027: ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી, ગુજરાતમાં 1લી જૂનથી પ્રથમ તબક્કાની ગણતરી કરાશે, જાણો A To Z માહિતી

ગુજરાત રાજ્યમાં જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત, જનગણના 2027ની તૈયારી માટેની પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યું છે. આ સંદર્ભમાં 12 મે, 2026ના રોજ સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીડિયા પ્રતિનિધિઓને આગામી જનગણના પ્રવૃત્તિઓના વિવિધ પાસાઓ, જેમાં સ્વ-ગણતરી અને ઘરયાદીની કામગીરી (HLO) ની ઘરે-ઘરે જઈને ગણતરીનો સમાવેશ થાય છે અંગે માહિતી […]

વાંચન ચાલુ રાખો
Census 2027: વસ્તી ગણતરી પ્રથમ તબક્કા માટે સ્વ ગણતરી કેવી રીતે કરશો? જાણો સ્ટેપ બાય સ્ટેપ

Census 2027: વસ્તી ગણતરી પ્રથમ તબક્કા માટે સ્વ ગણતરી કેવી રીતે કરશો? જાણો સ્ટેપ બાય સ્ટેપ

વસ્તી ગણતરી 2027 અંતર્ગત દેશભરમાં જનગણના એપ દ્વારા દેશની વસ્તી ગણતરી કરવામાં આવશે. બે તબક્કામાં થનાર આ વસ્તી ગણતરી માટે ગુજરાતમાં જૂન માસમાં પ્રથમ તબક્કાની ગણતરી હાથ ધરાશે. જોકે એ પૂર્વે 15 દિવસ સુધી સ્વ ગણતરી કરાશે. જેમાં દરેક વ્યક્તિ જાતે ઓનલાઇન પોતાની વિગતો ભરી શકશે.  જન ગણના 2027 પ્રથમ તબક્કામાં ગણતરીદાર ઘર ઘર મુલાકાત […]

વાંચન ચાલુ રાખો
જનગણના 2027: વસ્તી ગણતરીનું કાઉન્ટડાઉન શરુ, ગુજરાતમાં 20 એપ્રિલથી હાઉસ લિસ્ટિંગનો પ્રારંભ

જનગણના 2027: વસ્તી ગણતરીનું કાઉન્ટડાઉન શરુ, ગુજરાતમાં 20 એપ્રિલથી હાઉસ લિસ્ટિંગનો પ્રારંભ

Gujarat Census 2027 : જનગણના અધિનિયમ, 1948ની કલમ 4 અને જનગણના નિયમો, 1990ના નિયમ 3ની જોગવાઈઓ અનુસાર, ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્ય માટે જનગણના અધિકારીઓની નિમણૂંક અંગે એક જાહેરનામું બહાર પાડેલ છે. આ નિમણૂંક્તિઓ 2027ની જનગણનાના સફળ સંચાલન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. નિમણૂંક થયેલ દરેક જનગણના કર્મચારીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ રાજ્યભરમાં […]

વાંચન ચાલુ રાખો