ગોવિંદા અને સુનિતા અહુજાના નથી થઈ રહ્યા છૂટાછેડા

ઘણા સમયથી ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા વચ્ચેના સંબંધોમાં અણબનાવના અહેવાલો હતા. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, ડિસેમ્બર 2024 માં બાંદ્રા ફેમિલી કોર્ટમાં સુનિતા અને ગોવિંદાને લગતી છૂટાછેડાની અરજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુનિતા આહુજા ઘણી વખત ગોવિંદા વિરુદ્ધ નિવેદનો આપતી જોવા મળી હતી. હવે સુનિતા આહુજાએ છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. તાજેતરમાં […]

વાંચન ચાલુ રાખો