હોળી પહેલા દ્વારકામાં ભજન, ભોજન અને ભક્તિનો સંગમ

હોળી પહેલા દ્વારકામાં ભજન, ભોજન અને ભક્તિનો સંગમ

દ્વારકા: ફૂલડોલ ઉત્સવને લઈ દ્વારકાના માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. યાત્રાધામ દ્વારકા ભક્તિના રંગે રંગાયું છે. અલગ અલગ જિલ્લામાંથી, વિવિધ રાજ્યોમાંથી ભક્તો ભગવાન દ્વારાધીશ સાથે રંગોત્સવ મનાવવા પહોંચી રહ્યા છે. દ્વારકા મંદિરના ચોકમાં ભક્તો રાસ ગરબા રમી રહ્યા છે. દ્વારાકા જાણે ગોકુળ બની ગયું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
CM ભૂપેન્દ્ર પટેલે કર્યા દ્વારકાધીશના દર્શન

CM ભૂપેન્દ્ર પટેલે કર્યા દ્વારકાધીશના દર્શન

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે તેઓએ આજે સૌપ્રથમ સાસણગીર અને ત્યાર બાદ દ્વારકા જિલ્લામાં ભગવાન દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેમણે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને તેમની પાદૂકાનું પૂજન પણ કર્યું હતું. ત્યારબાદ દ્વારકામાં આયોજિત શ્રી મહાચંડી યજ્ઞમાં સંમેલિત થયા હતા. અહીં મુખ્યમંત્રીએ શ્રદ્ધાપૂર્વક મહાયજ્ઞની પ્રદક્ષિણા કરી આહુતિ આપી […]

વાંચન ચાલુ રાખો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણમાં જંગલ સફારીની મજા માણી દ્વારકામાં ભગવાનના દર્શન કર્યા, જુઓ અદભૂત તસવીરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણમાં જંગલ સફારીની મજા માણી દ્વારકામાં ભગવાનના દર્શન કર્યા, જુઓ અદભૂત તસવીરો

આ સમયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીને ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફૂલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબત્તી તથા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારે દ્વારકાધીશ મંદિર ખાતે મુખ્યમંત્રી સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં દ્વારકાધીશના મંદિર સાથે વધુ એક વસ્તુએ આકર્ષણ જમાવ્યું

દ્વારકામાં દ્વારકાધીશના મંદિર સાથે વધુ એક વસ્તુએ આકર્ષણ જમાવ્યું

દ્વારકાધીશની નગરીમાં માત્ર મંદિરોના જ નહીં, પણ હવે કુદરતના પણ અદભૂત દર્શન થઈ રહ્યા છે. યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓને ખાસ સરપ્રાઈઝ મળી. દરિયાની વચ્ચે અચાનક ડોલ્ફિન માછલીઓનું ટોળું જોવા મળ્યું. પ્રવાસીઓ આ અદભૂત નજારાને જોઈને રોમાંચિત થઈ ગયા. બેટ દ્વારકાના દરિયાના વાદળી પાણીમાં ડોલ્ફિન માછલીને છલાંગ લગાવી […]

વાંચન ચાલુ રાખો
ધનુર્માસમાં દ્વારકા મંદિરે ક્યારે થશે આરતી? જાણો દર્શનનું નવું સમયપત્રક

ધનુર્માસમાં દ્વારકા મંદિરે ક્યારે થશે આરતી? જાણો દર્શનનું નવું સમયપત્રક

Final Up to date:December 16, 2025 11:09 AM IST ધનુર્માસના પવિત્ર અવસરે દ્વારકાના જગતમંદિરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે ઠાકોરજીના નિત્યક્રમ અને દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધનુર્માસ દરમિયાન સૂર્યોદય પૂર્વે અભિષેક અને વિશેષ ભોગ-આરતીના મહત્વને ધ્યાનમાં રાખી દ્વારકાધીશ તથા બેટ દ્વારકાધીશ મંદિરમાં નિર્ધારિત તારીખોએ મંગલા આરતી સહિતના દર્શન સમયપત્રકમાં બદલાવ કરાયો છે, જેની ભક્તોએ […]

વાંચન ચાલુ રાખો
ભક્તોની ભીડ વચ્ચે આખલો ઘુસતા દોડધામ!

ભક્તોની ભીડ વચ્ચે આખલો ઘુસતા દોડધામ!

દ્વારકા: શહેરમાં ફરી આખલાનો આતંક સામે આવ્યો. દ્વારકાધીશના જગત મંદિરની 56 સીડી નજીક ભીડ વચ્યે અચાનક આખલો ઘૂસી ગયો. હજારો યાત્રિકોની વચ્ચે આખલાઓ જોવા ઘુસતા દોડધામ મચી ગઈ. આખલાને જોઈ ભીડમાં ભક્તો ગભરાઈ ગયા અને નાસભાગ કરવા લાગ્યા. દ્વારકાધીશના દર્શને રોજ દૂર દૂરથી હજારો ભક્તો આવે છે. રખડતા ઢોરના આતંકથી ઘણીવાર નાસભાગ થઈ જાય છે. […]

વાંચન ચાલુ રાખો
ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

Final Up to date:September 01, 2025 3:36 PM IST દ્વારકા જગતમંદિરમાં 7 સપ્ટેમ્બરના પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સાંજે મંદિર બંધ રહેશે. સવારે 6 વાગ્યે આરતી અને બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે. દર્શન સમય બદલાયો છે. 7 સપ્ટેમ્બર સાંજના દ્વારકા મંદિર બંઘ રહેશે દ્વારકા:  દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજના પાવન દિવસે દ્વારકાધીશના બાળ સ્વરૂપની રથયાત્રા નીકળશે. ચાંદીના રથમાં બિરાજમાન ભગવાનની પરિક્રમા થશે. હજારો ભક્તો આ ઉત્સવમાં ભાગ લેશે. Source link

વાંચન ચાલુ રાખો
થાઈલેન્ડના ધર્મગુરુઓ પહોંચ્યા દ્વારકાધીશના મંદિરે

થાઈલેન્ડના ધર્મગુરુઓ પહોંચ્યા દ્વારકાધીશના મંદિરે

દ્વારકાધીશના જગત મંદિરમાં થાઈલેન્ડના ધર્મગુરુએ દર્શન કર્યા હતા. દ્વારકાના કલેક્ટર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ રાજેશ તન્નાએ તેમનું સ્વાગત કર્યું હતું. વહીવટદાર અને પ્રાંત અધિકારી સહિતના આગેવાનો પણ થાઈલેન્ડના ધર્મગુરુનું સ્વાગત કરવા માટે હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, મંદિર ખાતે આવેલ શારદાપીઠમાં ધર્મગુરુઓ તેમજ સ્થાનિક બ્રાહ્મણો અને જગતગુરુ શંકરાચાર્યના અનુયાયુઓ દ્વારા ધર્મ સભા યોજાઈ […]

વાંચન ચાલુ રાખો
જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

દ્વારકાના જગત મંદિરમાં 11મી જૂનના જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યે મંગલા આરતી અને 8 વાગ્યા સુધી મંગલા દર્શન થશે. Source link

વાંચન ચાલુ રાખો
પૂનમના દિવસે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઉભરાયું

પૂનમના દિવસે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઉભરાયું

પૂનમના દિવસે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઉભરાયું Source link

વાંચન ચાલુ રાખો
PHOTOS: અનંત અંબાણીની આધ્યાત્મિક પદયાત્રા ભક્તિના રંગમાં રંગાઈને થઈ સંપન્ન, માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ જોડાયા

PHOTOS: અનંત અંબાણીની આધ્યાત્મિક પદયાત્રા ભક્તિના રંગમાં રંગાઈને થઈ સંપન્ન, માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ જોડાયા

Anant Ambani Dwarkadhish Padyata: રામનવમીના દિવસે અનંત અંબાણીએ માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અંબાણીની સાથે દ્વારકાધીશના દર્શન કર્યા છે. તેમણે આજે દ્વારકાના દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કર્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
‘બાળકૃષ્ણ’ને તેડીને અનંત અંબાણી રાજી-રાજી થઈ ગયા!

‘બાળકૃષ્ણ’ને તેડીને અનંત અંબાણી રાજી-રાજી થઈ ગયા!

દેવભૂમિ દ્વારકાઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના દીકરા અનંચ અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે નવમો દિવસ છે. અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. જામનગર તેમનું પિતૃગામ અને કર્મભૂમિ છે, ત્યાંથી તેઓ 29 માર્ચે નીકળ્યા હતા. તેઓ દરરોજ લગભગ 20 કિલોમીટર ચાલે છે. અનંત અંબાણી પદયાત્રામાં હનુમાન […]

વાંચન ચાલુ રાખો
Video: દ્વારકા પદયાત્રામાં અનંત અંબાણી સાથે બાબા બાગેશ્વર પણ ખુલ્લા પગે જોડાયા

Video: દ્વારકા પદયાત્રામાં અનંત અંબાણી સાથે બાબા બાગેશ્વર પણ ખુલ્લા પગે જોડાયા

Final Up to date:April 04, 2025 11:45 AM IST દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીની પદયાત્રામાં બાબા બાગેશ્વર પણ જોડાયા. આધ્યાત્મિક નેતા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અનંત અંબાણી સાથે પદયાત્રામાં જોડાયા હતા. જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણી તથા આખો પરિવાર ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની તેમની ઊંડી ભક્તિ માટે જાણીતો […]

વાંચન ચાલુ રાખો
જામનગરથી પગપાળા દ્વારકા પહોંચીને અનંત અંબાણી કરશે દ્વારકાધીશના દર્શન, “ભગવાન છે તો કોઈ ચિંતા નહીં કરવાની”

જામનગરથી પગપાળા દ્વારકા પહોંચીને અનંત અંબાણી કરશે દ્વારકાધીશના દર્શન, “ભગવાન છે તો કોઈ ચિંતા નહીં કરવાની”

Final Up to date:April 01, 2025 10:10 AM IST અનંત અંબાણીએ 30મા જન્મદિવસ પહેલા જામનગરથી દ્વારકા સુધી 140 કિમીની પદયાત્રા શરૂ કરી છે. તેઓ દરરોજ 10-12 કિમી ચાલે છે અને દ્વારકાધીશના દર્શન સાથે જન્મદિવસ ઉજવશે. અનંતે જામનગરના મોતી ખાવડીથી પોતાની યાત્રા શરૂ કરી હતી અને તેમની સુરક્ષા અને સ્થાનિક પોલીસ સુરક્ષા હેઠળ દરરોજ રાત્રે 10-12 […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને ભક્તોનું ઘોડા પૂર

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને ભક્તોનું ઘોડા પૂર

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફુલડોલ ઉત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મંદિરમાં ભક્તો ઉમટી રહ્યા છે. દુર દુરથી પગપાળા ચાલીને કાળિયા ઠાકોરના દર્શને ભક્તો પહોંચી રહ્યા છે. ત્યારે મંદિર પરીસરમાં ડીજેના તાલ સાથે ભક્તો ઝૂમતા નજરે પડ્યા. બીજી તરફ હોળી ધૂળેટી પર દ્વારકા પગપાળા ચાલીને જતા ભક્તો […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું, ભક્તોની ભીડ, દ્વારકાધીશના કર્યા દર્શન

દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું, ભક્તોની ભીડ, દ્વારકાધીશના કર્યા દર્શન

દ્વારકા મંદિરે હોળી પર્વની ઉજવણીને લઈને માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. દ્વારકા ભક્તોની ભીડ જામી રહી છે. રસ્તા ઉપર પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
2 ફેબ્રુઆરીના દ્વારકા મંદિરે જતાં પહેલા જાણી લો આ સમય, બાકી નહીં થાય દર્શન

2 ફેબ્રુઆરીના દ્વારકા મંદિરે જતાં પહેલા જાણી લો આ સમય, બાકી નહીં થાય દર્શન

દ્વારકા: યાત્રાધામ દ્વારકા લાખો લોકોની આસ્થાનો સાગર છે. જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. બીજી તરફ યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ખાતે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ 2 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને આ ઉજવણીના ભાગરૂપે દર્શન કાર્યક્રમમાં ફેરફાર પણ કરવામાં […]

વાંચન ચાલુ રાખો
ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ, જુઓ તસવીર

ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ, જુઓ તસવીર

ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા અમદાવાદના હરેકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ ભરવાડ દ્વારા ભગવાન કાળીયા ઠાકરને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ હતી. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકા જગત મંદિરે રૂક્ષ્મણીજી માતાને સોનાનો હાર અર્પણ કરતા ભક્ત, 4 વર્ષથી આવું કરે છે

દ્વારકા જગત મંદિરે રૂક્ષ્મણીજી માતાને સોનાનો હાર અર્પણ કરતા ભક્ત, 4 વર્ષથી આવું કરે છે

દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આવેલું છે. તેમજ રૂક્ષ્મણીજીનું મંદિર છે. જામનગરના માણેક પરિવાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી રૂક્ષ્મણીજીને સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવે છે. આજે પહેલા નોરતે 22 કેરેટ સોનાનો હાર અર્પણ કર્યો હતો. Source link

વાંચન ચાલુ રાખો