શું ખાંસી-શરદી માં કેળા ખાવા જોઈએ કે નહીં? જાણો ડોક્ટર શું કહે છે?

શું ખાંસી-શરદી માં કેળા ખાવા જોઈએ કે નહીં? જાણો ડોક્ટર શું કહે છે?

સફદરજંગ હોસ્પિટલના સિનિયર રેસિડેન્ટ ડૉ. દીપક સુમન સમજાવે છે કે કેળામાં વિટામિન B6 અને સારી માત્રામાં પોટેશિયમ હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તબીબી વિજ્ઞાન પાસે એવા કોઈ પુરાવા નથી કે કેળા ખાવાથી શરદી થાય છે અથવા તે વધુ ખરાબ થાય છે. એ વાત સાચી છે કે જો કોઈને ઉધરસ કે કફની […]

વાંચન ચાલુ રાખો
ઉનાળામાં ગરમી સાથે વાવાઝોડાનો પણ ખતરો!

ઉનાળામાં ગરમી સાથે વાવાઝોડાનો પણ ખતરો!

રાજ્યમાં આ વખતે શિયાળાની સિઝન કંઈક અલગ જ રહી છે. આખા શિયાળા દરમિયાન ઠંડીનું જોર નહીંવત રહ્યું છે. એવામાં કયું એવું કારણ છે જેણે ઠંડીને અટકાવી? જો શિયાળામાં ઠંડી ઓછી રહી તો શું ઉનાળામાં ગરમી વધું પડશે? ચોમાસાની સિઝન પહેલાં અરબ સાગરમાં ક્યારે બનશે વાવાઝોડું? આ તમામ મુદ્દા પર ન્યૂઝ18 ગુજરાતીએ પ્રોફેસર અને હવામાન નિષ્ણાત […]

વાંચન ચાલુ રાખો
Brandy For Cough: શું બ્રાન્ડી પીવાથી ખરેખર શરદી અને ખાંસી મટી જાય છે? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે?

Brandy For Cough: શું બ્રાન્ડી પીવાથી ખરેખર શરદી અને ખાંસી મટી જાય છે? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે?

ઘણા નિષ્ણાતો માને છે કે આલ્કોહોલ રક્તવાહિનીઓને ફેલાવે છે, જેના કારણે શરીરમાં ગરમીની લાગણી થાય છે. આવી સ્થિતિમાં, બ્રાન્ડી અથવા રમ ગળાના દુખાવા પર હળવી સુન્ન અસર કરી શકે છે. જો મધ, લીંબુ અથવા મસાલા સાથે લેવામાં આવે તો, તે કામચલાઉ રાહત આપી શકે છે, પરંતુ આ ફક્ત ઉપરછલ્લી રાહત છે, ઇલાજ નથી. Source link

વાંચન ચાલુ રાખો
ખેડૂતો સાવધાન! અંબાલાલ પટેલની ભયાનક આગાહી

ખેડૂતો સાવધાન! અંબાલાલ પટેલની ભયાનક આગાહી

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈ મોટી આગાહી કરી છે. 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષોપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે, તો સાથે ઠંડીનું જોર પણ વધશે. આ દરમિયાન ખેડૂતોને પણ અંબાલાલ પટેલે ચેતવ્યા છે. અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ […]

વાંચન ચાલુ રાખો
અમેરિકામાં કાતિલ ઠંડીનો હાહાકાર, 21 કરોડ લોકો પર સફેદ તોફાનનું સંકટ

અમેરિકામાં કાતિલ ઠંડીનો હાહાકાર, 21 કરોડ લોકો પર સફેદ તોફાનનું સંકટ

અમેરિકાના અડધાથી વધુ ભાગમાં હાલ દાયકાના સૌથી ભયાનક શિયાળાની તોફાની ઠંડીએ હાહાકાર મચાવી દીધો છે. બરફવર્ષા, કરા, જામી જતો બરફ અને રેકોર્ડ તોડ ઠંડીએ જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ તોફાન અનેક રાજ્યોમાં વિનાશ વેરી શકે છે અને તેની અસર કોઈ મોટા તોફાન કે ચક્રવાત જેટલી જ ગંભીર […]

વાંચન ચાલુ રાખો
શરદી-ખાંસીથી રાતભર ઉંઘ નથી આવતી? આજે જ અજમાવો આ ઘરેલું ઉપચાર, તાત્કાલિક રાહત મળશે.

શરદી-ખાંસીથી રાતભર ઉંઘ નથી આવતી? આજે જ અજમાવો આ ઘરેલું ઉપચાર, તાત્કાલિક રાહત મળશે.

તુલસીના પાંચ પાંદડા દરરોજ સવારે ખાલી પેટે લેવાથી સર્દી-જુકામ અને શ્વસન સંબંધિત સમસ્યાઓમાં સ્વાભાવિક રીતે મદદ મળી શકે છે. કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસ સૂચવે છે કે તુલસીમાં એવા તત્વો હોય છે, જે વાયરસને શ્વસન માર્ગની કોષો સાથે જોડાવાથી રોકવામાં મદદરૂપ બની શકે છે. તુલસી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ગળા-નાકની ઈરિટેશનમાં રાહત આપે છે. તેને […]

વાંચન ચાલુ રાખો
Residence Treatment: ઉધરસ ખાઈ ખાઈને હાલત થઈ ગઈ છે ખરાબ, તો આપનાવો આ ઘરેલુ ઉપાય, છાતીમાં જામેલો કફ થશે સાફ – Gujarati Information | In case your situation has worsened as a consequence of coughing then undertake this residence treatment the phlegm caught in your chest will likely be cleared – In case your situation has worsened as a consequence of coughing then undertake this residence treatment the phlegm caught in your chest will likely be cleared

Residence Treatment: ઉધરસ ખાઈ ખાઈને હાલત થઈ ગઈ છે ખરાબ, તો આપનાવો આ ઘરેલુ ઉપાય, છાતીમાં જામેલો કફ થશે સાફ – Gujarati Information | In case your situation has worsened as a consequence of coughing then undertake this residence treatment the phlegm caught in your chest will likely be cleared – In case your situation has worsened as a consequence of coughing then undertake this residence treatment the phlegm caught in your chest will likely be cleared

હળદરના દૂધમાં કર્ક્યુમિન હોય છે, જે એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણોથી ભરપૂર હોય છે. આ દૂધ પીવાથી છાતીમાં જમા થયેલો કફ સાફ થઈ જશે. આને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે, શરીરને આરામ મળશે અને તમને સારી ઊંઘ આવશે. Source link

વાંચન ચાલુ રાખો