Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો ક્યાં થશે મેઘમહેર

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો ક્યાં થશે મેઘમહેર

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ માજા મૂકી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આકરી ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા હવામાનની વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું છે. રાજ્યામાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. જોકે કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં લોકોને ગરમીથી મળશે રાહત, સપ્તાહના અંતે હવામાન અચાનક બદલાશે, ઘણા જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી

ગુજરાતમાં લોકોને ગરમીથી મળશે રાહત, સપ્તાહના અંતે હવામાન અચાનક બદલાશે, ઘણા જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી

ગુજરાતના રહેવાસીઓને બે દિવસમાં ભીષણ ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગ જણાવે છે કે, પશ્ચિમી વિક્ષેપના પ્રભાવ હેઠળ રવિવાર અને સોમવારે રાજ્યના હવામાનમાં ફેરફાર થશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું આકાશ અને વરસાદની પ્રબળ સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, આ બે દિવસમાં રાજ્યના સાત જિલ્લાઓમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડી […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગર: વિશ્વમાં પ્રથમવાર પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન, જળવાયુ પરિવર્તનથી પ્રકૃતિને થઈ રહેલા નુકસાન અંગે લોકોને કરશે જાગૃત

ગાંધીનગર: વિશ્વમાં પ્રથમવાર પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન, જળવાયુ પરિવર્તનથી પ્રકૃતિને થઈ રહેલા નુકસાન અંગે લોકોને કરશે જાગૃત

Final Up to date:Feb 01, 2026 1:52 PM IST ગાંધીનગર ખાતે નેચર ફર્સ્ટ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આનો ઉદ્દેશ લોકોને જળવાયુ પરિવર્તન અંગે જાગૃત કરવાનો છે. ગાંધીનગર ખાતે નેચર ફર્સ્ટ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન પાટનગર ગાંધીનગરમાં તારીખ 1 થી 7 ફેબ્રુઆરી, 2026 સુધી પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનું આયોજન […]

વાંચન ચાલુ રાખો