ચાંદીપુરા વાયરસનો પ્રકોપ! ગુજરાત અને રાજસ્થાનમાં કેન્દ્રીય ટીમો તૈનાત, સામૂહીક સીરોસર્વે પણ કરાશે

ચાંદીપુરા વાયરસનો પ્રકોપ! ગુજરાત અને રાજસ્થાનમાં કેન્દ્રીય ટીમો તૈનાત, સામૂહીક સીરોસર્વે પણ કરાશે

ગુજરાત અને રાજસ્થાનમાં ફેલાતા ચાંદીપુરા વાયરસના પ્રકોપને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે કાર્યવાહી શરૂ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ રોગચાળાને નિયંત્રિત કરવા માટે તૈયારીઓને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય સંયુક્ત આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ (NJORT) તૈનાત કરી છે. વધુમાં પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (PHEOC) ને સહાય પૂરી પાડવા માટે સક્રિય કરવામાં આવ્યું છે. NJORT માં […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 22 બાળકોના કરૂણ મોત, જાણો કેટલો ખતરનાક છે આ વાયરસ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 22 બાળકોના કરૂણ મોત, જાણો કેટલો ખતરનાક છે આ વાયરસ

ચોમાસા દરમિયાન ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (CHPV) ના કેસોમાં વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 22 બાળકો વાયરસથી મૃત્યુ પામ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, 184 શંકાસ્પદ કેસમાંથી 35 માં ચેપની પુષ્ટિ થઈ છે, જ્યારે 11 નમૂનાઓના પરીક્ષણ અહેવાલો હજુ રાહ જોવાઈ રહી છે. હાલમાં સાત બાળકો વિવિધ સરકારી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે તમામ સરકારી […]

વાંચન ચાલુ રાખો