શ્રમ-રોજગાર વિભાગની મોટી તૈયારી: તમામ શ્રમિકો એક જ છત્ર હેઠળ, અકસ્માતના કિસ્સામાં 5 લાખનું વળતર મળવાની શક્યતા
હાલ ગુજરાતમાં શ્રમિકો માટે અલગ-અલગ કલ્યાણ બોર્ડ કાર્યરત છે. બાંધકામ ક્ષેત્રના શ્રમિકો, ગ્રામ્ય શ્રમયોગીઓ અને અન્ય અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે જુદા નિયમો, જુદી સહાય અને જુદી વળતર રકમ લાગુ પડે છે. આ વ્યવસ્થાના કારણે અકસ્માત કે દુર્ઘટનાના કિસ્સામાં શ્રમિકોને મળતી સહાયમાં તફાવત જોવા મળતો હતો, જેનાથી અસમાનતાની ફરિયાદો ઉઠતી હતી. રાજ્ય સરકાર હવે આ તફાવત […]
વાંચન ચાલુ રાખો