સુરતમાં મોટી દુર્ઘટના: કેમિકલ ફેક્ટરીના ETP પ્લાન્ટના ટેન્કની સફાઈ દરમિયાન ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા 4 શ્રમિકોના મોત

સુરતમાં મોટી દુર્ઘટના: કેમિકલ ફેક્ટરીના ETP પ્લાન્ટના ટેન્કની સફાઈ દરમિયાન ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા 4 શ્રમિકોના મોત

સુરતના ખાંડ બજાર વિસ્તારમાંથી એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ ખાતે આજે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ETP પ્લાન્ટની ટેન્ક સફાઈ દરમિયાન ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા શ્રમિકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. […]

વાંચન ચાલુ રાખો
Kandla Port Tragedy: કંડલા પોર્ટ પર જહાજમાં ઝેરી ગેસથી 3 શ્રમિકોના મોત, મિથેન ગેસ ભરતા સર્જાઈ દુર્ઘટના

Kandla Port Tragedy: કંડલા પોર્ટ પર જહાજમાં ઝેરી ગેસથી 3 શ્રમિકોના મોત, મિથેન ગેસ ભરતા સર્જાઈ દુર્ઘટના

બે દિવસ અગાઉ કચ્છમાં, કંડલા પોર્ટ પર ડોક કરાયેલા કાર્ગો જહાજને ઉતારતી વખતે ત્રણ પરપ્રાંતિય મજૂરોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશના રહેવાસી આ મજૂરોના મૃત્યુના સંદર્ભમાં ગુજરાત પોલીસે અનુમાન લગાવ્યું છે કે તેમનું મૃત્યુ જહાજના કાર્ગો હોલ્ડમાં મિથેન ગેસના સંચયને કારણે થયું હશે. પોલીસના જણાવ્યા અનુસાર, પનામાના ધ્વજવાળા કાર્ગો જહાજ ‘એમવી પેન ઓપ્ટીમમ’ એ 9 […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં વીજપોલ ધરાશાયી થતા 3 શ્રમિકોના કમકમાટી ભર્યા મોત, દુર્ઘટનાને લઈને ઉઠ્યા અનેક ગંભીર સવાલો

દ્વારકામાં વીજપોલ ધરાશાયી થતા 3 શ્રમિકોના કમકમાટી ભર્યા મોત, દુર્ઘટનાને લઈને ઉઠ્યા અનેક ગંભીર સવાલો

Final Up to date:Could 13, 2025 6:42 PM IST દ્વારકામાં વીજપોલ ધરાશાયી થવાને કારણે કુલ 3 શ્રમિકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જેમાં 2 શ્રમિકોના ઘટના સ્થળે તો અન્ય એક મજૂરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેથી આ અકસ્માતની ઘટનાને લઈને હાલ ગંભીર સવાલો ઉઠ્યા છે. વીજપોલ ધરાશાયી થતા 3 મજૂરોના કરૂણ મોત દ્વારકા: […]

વાંચન ચાલુ રાખો