ઉમરગામ મામલતદાર આપઘાતા કેસ: ભાજપ નેતાઓના પ્રેશરને કારણે આપઘાત કર્યો હોવાનો અમિત ચાવડાનો આરોપ

ઉમરગામ મામલતદાર આપઘાતા કેસ: ભાજપ નેતાઓના પ્રેશરને કારણે આપઘાત કર્યો હોવાનો અમિત ચાવડાનો આરોપ

વલસાડમાં શોકનું મોજું ફરી વળ્યું જ્યારે ઉમરગામ તાલુકાના મામલતદારે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના રાત્રે બની જેનાથી તાલુકા વહીવટી સંકુલમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક મામલતદારની ઓળખ દલપતભાઈ છોટુભાઈ બ્રહ્મકચ્છ તરીકે થઈ છે. તેમણે સોમવારે રાત્રે ઉમરગામ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નજીક રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરી લીધી. ભાજપના નેતાઓ 20થી 30 […]

વાંચન ચાલુ રાખો
ભાજપના જ બે નેતા બાખડ્યાં, ટેબલ-ખુરશીથી મારામારી

ભાજપના જ બે નેતા બાખડ્યાં, ટેબલ-ખુરશીથી મારામારી

ભાજપના જ બે નેતાઓ સામસામે આવી ગયા છે. એક નેતાએ તો ટેબલ અને ખુરશીથી મારામારી કર્યાનો આરોપ છે. વલસાડ SP કચેરીની નજીક જ નગરપાલિકાના આરોગ્ય વિભાગના ચેરમેન હિતેશ ભંડારી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપક રાણા સામસામે આવી ગયા. હિતેશ ભંડારીનો આરોપ છે કે દીપક રાણા મારી માલિકીની જગ્યામાં પોતાની માલિકી જતાવતા હતા. આ જ મુદ્દે […]

વાંચન ચાલુ રાખો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ધરમપુર ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની લીધી મુલાકાત, જુઓ તસવીરો – Gujarati Information | Union Residence Minister Amit Shah visited Shrimad Rajchandra Ashram in Dharampur Valsad – Union Residence Minister Amit Shah visited Shrimad Rajchandra Ashram in Dharampur Valsad

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ધરમપુર ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની લીધી મુલાકાત, જુઓ તસવીરો – Gujarati Information | Union Residence Minister Amit Shah visited Shrimad Rajchandra Ashram in Dharampur Valsad – Union Residence Minister Amit Shah visited Shrimad Rajchandra Ashram in Dharampur Valsad

આ પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે, “શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાનો મહામસ્તકાભિષેક કરતા સમયે મને આનંદ અને શાંતિની ઊંડી અનુભૂતિ થઈ છે. હું મહામાનવ અને ઈશ્વરતુલ્ય એવા શ્રીમદ્જીને શ્રદ્ધાંજલિ અર્પું છું. પૂજ્ય ગુરૂદેવ રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવાનો મૂક યજ્ઞ આરંભ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો