‘ભારતીય કમાન્ડરોએ અમારા માટે જીવ આપ્યો, અમે તેને ક્યારેય નહીં ભૂલીએ,’ ઇઝરાયલના વડાપ્રધાને ભારતના કયા શૂરવીરોને યાદ કર્યા?
Final Up to date:Feb 25, 2026 10:25 PM IST પીએમ મોદી હાલ ઇઝરાયલના પ્રવાસે ગયા છે. જ્યાં ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ દ્વારા ભારતના એ શૂરવીરોને યાદ કર્યા જેમણે તેમના દેશ માટે લડાઈ લડી હતી. જાણો તેમણે શું કહ્યું. ઇઝરાયલના વડાપ્રધાને ભારતના કયા શૂરવીરોને યાદ કર્યા? નવી દિલ્હી: ઇઝરાયલ અને ભારતની મિત્રતા ઘણી જૂની છે. આ મિત્રતા […]
વાંચન ચાલુ રાખો