24 કલાકમાં બીજીવાર પીએમ મોદીએ તેલ બચાવવા અપીલ કરી, શું દેશ પર કોઈ મોટું સંકટ તોળાઈ રહ્યું છે?

24 કલાકમાં બીજીવાર પીએમ મોદીએ તેલ બચાવવા અપીલ કરી, શું દેશ પર કોઈ મોટું સંકટ તોળાઈ રહ્યું છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને 24 કલાકના સમયગાળામાં સતત બીજી વખત તેલ બચાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેલ બચાવવું એ હવે દરેક નાગરિકની જવાબદારી છે. વડોદરામાં એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વ અસ્થિર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે. પહેલા કોવિડ-19 રોગચાળો આવ્યો ત્યારબાદ વૈશ્વિક […]

વાંચન ચાલુ રાખો
ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ : ફક્ત પેટ્રોલ-ડીઝલ જ નહીં, ભારતના આ 4 સેકટરો ઉપર પણ પડશે ભારે સંકટ

ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ : ફક્ત પેટ્રોલ-ડીઝલ જ નહીં, ભારતના આ 4 સેકટરો ઉપર પણ પડશે ભારે સંકટ

Israel-Iran Warfare Information : મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ માત્ર વૈશ્વિક તેલ અને ગેસ બજારોને જ અસર કરી રહ્યું નથી. આ વધતો જતો તણાવ ભારતના ઘણા મોટા ઉદ્યોગો માટે પણ ચિંતાનું કારણ બની રહ્યો છે, કારણ કે આ પ્રદેશમાંથી આવતા મહત્વપૂર્ણ ઔદ્યોગિક કાચા માલ ખોરવાઈ શકે છે. સ્ટીલ, ખાતર, સિમેન્ટ અને પાવર ટ્રાન્સમિશન જેવા ક્ષેત્રો […]

વાંચન ચાલુ રાખો