નવસારીમાં ₹51,000 ની લાંચ લેતા પત્રકાર એ.સી.બી.ની ટ્રેપમાં ઝડપાયા
નવસારી શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા લાંચિયા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. સરકાર તરફથી મંજૂર થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથેના સમાચાર ન છાપવા અને આરટીઆઈ અરજી બાબતે સાચવી લેવાના બદલામાં ₹51,000 ની લાંચ માગનારા એક પત્રકારને એ.સી.બી.ની ટીમે રકમના સ્વીકાર કરતા સ્થળ પર જ પકડી પાડ્યો છે. આરટીઆઈ અને સમાચારના […]
વાંચન ચાલુ રાખો