ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ, જુઓ તસવીર
ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા અમદાવાદના હરેકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ ભરવાડ દ્વારા ભગવાન કાળીયા ઠાકરને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ હતી. Source link
વાંચન ચાલુ રાખો
નેશનલ ઈન્ટરનેશનલ ન્યૂઝનું ન્યૂઝ પોર્ટલ
રાજકારણ, યુદ્ધ અને ગુનાઓ, રમતગમત અને રમતો, વ્યાપાર અને નાણાં, શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ, પ્રશિક્ષણ, સંશોધન, યુદ્ધ અને ગુનાઓ પર તાજેતરના અને તાજેતરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર અને મંતવ્યો પૂરા પાડતા ન્યૂઝ પોર્ટલ માટે નિર્ભય, તાજા, વાજબી, પ્રથમ, આગળ વિજ્ઞાન અને કાલ્પનિક, ધર્મ, જ્યોતિષ, જીવનશૈલી, જોક્સ અને રમૂજ અને રમુજી વિડીયો, વાયરલ વિડીયો અને નકલી સમાચાર
ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા અમદાવાદના હરેકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ ભરવાડ દ્વારા ભગવાન કાળીયા ઠાકરને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ હતી. Source link
વાંચન ચાલુ રાખોઆ દ્રશ્યો દ્વારકાના છે. જ્યાં આકાશમાં વાદળનું એક જોરદાર વમળ સર્જાયું. વરસાદી માહોલ વચ્ચે ભમરડાની જેમ જોરદાર ફરતું વાદળનું આ વમળ જોઈને સૌ આશ્ચર્યમાં મૂકાયા. ભાટિયામાં લોકો આ દ્રશ્યો જોવા માટે અગાશી પર પહોંચી ગયા હતા. કેટલાક લોકો એને ટોર્નેડો ગણાવવા લાગ્યા તો કેટલાક ફનલ ક્લાઉડ ગણાવવા લાગ્યા. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ટોર્નેડો હોય […]
વાંચન ચાલુ રાખોઆરોપીએ તેની પત્ની અને બાળકને 6 વર્ષ પહેલા જ છોડી દીધા હતા. પિતાએ પોતાના 6 વર્ષ પહેલા તરછોડી દીધેલા દીકરાનું અપહરણ કરાવતા આ બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આવો જોઈએ શું છે સમગ્ર મામલો. Source link
વાંચન ચાલુ રાખોFinal Up to date:September 25, 2024 8:10 PM IST દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં રહસ્યમય હત્યાનો આખરે ભેદ ઉકેલાયો, 12 વર્ષ જૂની અદાવતે ખેડૂતને મોત સુધી લઈ ગયું હતું. પોલીસ આરોપીની શોધખોળ લાંબા સમય સુધી કરી છતાં હત્યાનો આરોપી પોલીસને હાથે નહોતો લાગ્યો. આખરે આરોપીએ સામેથી સરન્ડર કરતાં તે નીકળ્યો પોલીસ કર્મી. વર્ષો જૂની અદાવતમાં હત્યાને અંજામ […]
વાંચન ચાલુ રાખો