‘બધું પૂરું થઈ ગયું’, દેવોલીના ભટ્ટાચાર્ય કેમ આવું કહી રડી?

‘બધું પૂરું થઈ ગયું’, દેવોલીના ભટ્ટાચાર્ય કેમ આવું કહી રડી?

મનોરંજન ન્યૂઝ | આસામમાં ભયાનક પૂરની સ્થિતિ વધુને વધુ ચિંતાજનક બની રહી છે. આ વર્ષે આવેલા ભયાનક પૂરમાં ઓછામાં ઓછા 85 લોકો મૃત્યુ પામ્યા છે. લાખો લોકો પ્રભાવિત થયા છે. ઘણા પરિવારોએ પોતાના ઘર ગુમાવ્યા છે અને બેઘર બન્યા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે, ટેલિવિઝન અભિનેત્રી દેવલીના ભટ્ટાચાર્યએ પોતાના પરિવારની દુર્દશા વ્યક્ત કરતો એક ભાવનાત્મક […]

વાંચન ચાલુ રાખો