ઊના દલિત અત્યાચાર કેસના 10 વર્ષ: ન્યાયની લડત માટે પરિવાર પાસે પૈસાની તંગી

ઊના દલિત અત્યાચાર કેસના 10 વર્ષ: ન્યાયની લડત માટે પરિવાર પાસે પૈસાની તંગી

Una Dalit flogging case: દસ વર્ષ પહેલાં ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં ચાર દલિતો પર ગાયોની હત્યા કરવાનો ખોટો આરોપ લગાવી તેમને અર્ધનગ્ન કરીને માર મારવાના કેસમાં ગુજરાતની એક કોર્ટે આ વર્ષે માર્ચમાં 35 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. તે સમયે આ ઘટનાને દેશના અનેક ભાગોમાં બિનદલિતો દ્વારા દલિત સમુદાય પર થતા અત્યાચારનું એક ગંભીર ઉદાહરણ […]

વાંચન ચાલુ રાખો
Breaking Information : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો, હાઇકોર્ટે 34 દોષિતોને ફાંસી અને 11ની આજીવન કેદની સજા યથાવત રાખી

Breaking Information : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો, હાઇકોર્ટે 34 દોષિતોને ફાંસી અને 11ની આજીવન કેદની સજા યથાવત રાખી

Ahmedabad Serial Blast Case Judgement : અમદાવાદમાં 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે 38 દોષિતોની ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત્ રાખી હતી. આ કેસ દેશના સૌથી ગંભીર આતંકી હુમલાઓમાંનો એક છે જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. મૃતકો અને […]

વાંચન ચાલુ રાખો
માત્ર મેરેજ સર્ટિફિકેટ પૂરતું નથી, સાત ફેરા વગર હિન્દુ લગ્ન કાયદેસર નહીં ગણાય: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

માત્ર મેરેજ સર્ટિફિકેટ પૂરતું નથી, સાત ફેરા વગર હિન્દુ લગ્ન કાયદેસર નહીં ગણાય: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

શું ફક્ત લગ્ન પ્રમાણપત્રના આધારે હિન્દુ લગ્નને કાયદેસર રીતે માન્ય ગણી શકાય? ગુજરાત હાઈકોર્ટે આ પ્રશ્ન પર ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો હિન્દુ લગ્નના આવશ્યક ધાર્મિક વિધિઓ ખાસ કરીને સપ્તપદી (પવિત્ર અગ્નિની આસપાસ સાત ફેરા લેવા) કરવામાં ન આવ્યા હોય તો લગ્ન ફક્ત નોંધણી અથવા લગ્ન પ્રમાણપત્ર રાખવાથી માન્ય ગણાતા નથી. […]

વાંચન ચાલુ રાખો
સોમનાથ મંદિરમાં બૌદ્ધ અવશેષોનો દાવો, હાઇકોર્ટે કહ્યું- આ અરજી વિકૃત તથ્યોથી ભરેલી; PIL કરનારને ₹2 લાખનો દંડ

સોમનાથ મંદિરમાં બૌદ્ધ અવશેષોનો દાવો, હાઇકોર્ટે કહ્યું- આ અરજી વિકૃત તથ્યોથી ભરેલી; PIL કરનારને ₹2 લાખનો દંડ

ગુરુવારે ગુજરાત હાઇકોર્ટે એક જાહેર હિત અરજી (PIL) ફગાવી દીધી જેમાં સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર સંકુલ નીચે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા કથિત પુરાતત્વીય અવશેષોના જાહેર ખુલાસાની માંગ કરવામાં આવી હતી. સુનાવણી બાદ હાઇકોર્ટે માત્ર PIL ફગાવી દીધી નહીં પરંતુ અરજદાર પર ₹2 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે અરજીને ખોટી, ભ્રામક અને વિકૃત તથ્યોથી […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત હાઈકોર્ટનો આકરો સવાલ- યુસુફ પઠાણે મંજૂરી વિના સરકારી જમીન કેવી રીતે કબજે કરી?

ગુજરાત હાઈકોર્ટનો આકરો સવાલ- યુસુફ પઠાણે મંજૂરી વિના સરકારી જમીન કેવી રીતે કબજે કરી?

ગુજરાત હાઈકોર્ટે સોમવારે પ્રશ્ન કર્યો કે રાજ્ય સરકારે ફાળવણી દરખાસ્ત ફગાવી દીધી હોવા છતાં ભૂતપૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના નેતા યુસુફ પઠાણે વડોદરામાં એક પણ પૈસો ચૂકવ્યા વિના સરકારી જમીન કેવી રીતે કબજે કરી. કોર્ટે ટિપ્પણી કરી કે કોઈ પણ આવું કરી શકે નહીં. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી.એન. રેની બનેલી ડિવિઝન બેન્ચે […]

વાંચન ચાલુ રાખો
આસારામના મોટેરા સ્થિત આશ્રમ પર ચાલશે બુલડોઝર, ગુજરાત હાઈકોર્ટનો જમીન વિવાદ મામલે મોટો ચુકાદો

આસારામના મોટેરા સ્થિત આશ્રમ પર ચાલશે બુલડોઝર, ગુજરાત હાઈકોર્ટનો જમીન વિવાદ મામલે મોટો ચુકાદો

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા આસારામ આશ્રમને લગતી કાનૂની લડાઈ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આશ્રમની અપીલ ફગાવી દીધી છે, જેના કારણે કોઈપણ ક્ષણે તેને તોડી પાડવાનો માર્ગ સાફ થઈ ગયો છે. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ જજના અગાઉના ચુકાદાને સમર્થન આપ્યું હતું. જેમણે જમીન પાછી મેળવવાના કલેક્ટરના આદેશને માન્ય રાખ્યો […]

વાંચન ચાલુ રાખો
બળાત્કારના દોષિ આસારામના આશ્રમ પર ફરી વળશે ‘દાદાનું બુલડોઝર’! ગુજરાત હાઈકોર્ટનો ફેંસલો

બળાત્કારના દોષિ આસારામના આશ્રમ પર ફરી વળશે ‘દાદાનું બુલડોઝર’! ગુજરાત હાઈકોર્ટનો ફેંસલો

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમની આશરે 45,000 ચોરસ મીટર જમીનનો લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ગયો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ જમીનનો કબજો પાછો મેળવવાની મંજૂરી આપી છે. કોર્ટના નિર્ણય બાદ વહીવટીતંત્રે આશ્રમ પરિસરમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની તૈયારીઓ ઝડપી બનાવી છે. અહેવાલો અનુસાર, આ જમીનનો ઉપયોગ 2030 […]

વાંચન ચાલુ રાખો
વર્ષોથી પૂજા કરવાનો મતલબ તમે મંદિરના માલિક ના બની જાવ, ગુજરાત હાઈકોર્ટે પુજારીને આપ્યો ઝટકો, જાણો શું છે મામલો

વર્ષોથી પૂજા કરવાનો મતલબ તમે મંદિરના માલિક ના બની જાવ, ગુજરાત હાઈકોર્ટે પુજારીને આપ્યો ઝટકો, જાણો શું છે મામલો

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે મંદિરના પૂજારી જમીનના માલિક નથી, પરંતુ તે માત્ર મંદિરના સેવક હોય છે. કોર્ટે એક પૂજારીની અપીલ ફગાવી દીધી જેણે જાહેર રસ્તા પર બનેલા ગણેશ મંદિરની જમીન પર માલિકીનો દાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. ચુકાદો આપતાં ન્યાયાધીશ જે.સી. દોશીની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે વર્ષો સુધી […]

વાંચન ચાલુ રાખો
“ધુરંધર” ના એક ડાયલોગ પર વિવાદનો મધપૂડો છંછેડાયો, ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો મામલો

“ધુરંધર” ના એક ડાયલોગ પર વિવાદનો મધપૂડો છંછેડાયો, ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો મામલો

બોક્સ ઓફિસ પર સફળ રહેલી બોલિવૂડ ફિલ્મ “ધુરંધર” એ એક નવો વિવાદ ઉભો કર્યો છે. બલૂચ સમુદાયના કેટલાક સભ્યોએ ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે, જેમાં ફિલ્મ નિર્માતા સામે કાર્યવાહી કરવાની અને વિવાદાસ્પદ સંવાદ દૂર કરવાની માંગ કરવામાં આવી છે. ટીઓઆઈના અહેવાલ મુજબ, ગાંધીનગરના રહેવાસી યાસીન બલોચ અને બનાસકાંઠાના અયુબખાન બલોચે તેમની અરજીમાં ફિલ્મના દિગ્દર્શક આદિત્યધર […]

વાંચન ચાલુ રાખો