બાળકોમાં તાવ કે ઊલટીના લક્ષણો દેખાય તો સાવધાન, ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ અને સ્ટાર હેલ્થની અપીલ
ગુજરાતમાં છેલ્લા પાંચ સપ્તાહથી ચાંદીપુરા વાયરસ (CHPV) હાહાકાર મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 25 જેટલા માસૂમ બાળકો આ ઘાતક આંકડાનો ભોગ બન્યા છે અને 39 થી વધુ બાળકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. તબીબો અને આરોગ્ય વિભાગ માટે સૌથી મોટો પડકાર એ છે કે વાયરસ ફેલાવનાર મુખ્ય વાહક (Vector) હજુ સુધી સ્પષ્ટ થયો નથી. ત્યારે હવે […]
વાંચન ચાલુ રાખો