અમદાવાદ વિમાન દૂર્ઘટના કેસ, DGCA બોઇંગ 787 પ્લેનના ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચની તપાસ કરશે

અમદાવાદ વિમાન દૂર્ઘટના કેસ, DGCA બોઇંગ 787 પ્લેનના ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચની તપાસ કરશે

Ahmedabad Air India Aircraft Crash Case: અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઇંગ 787 પ્લેશ ક્રેશ દૂર્ઘટનાને આગામી જૂન 2026માં એક વર્ષ થશે. આ વિમાન દૂર્ઘટનામાં 169 મુસાફરોના મૃત્યુ થયા હતા. આ કરુણાંતિક વિમાન અકસ્માતનું કારણ શોધવા એર ઈન્ડિયાના બોઇંગ 787 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મોડ્યુલનું યુએસના બોઇંગ પ્લાન્ટમાં પરીક્ષણ કરવામાં આવશે જેથી તેની કાર્યક્ષમતા અને મજબૂતાઈ તપાસી […]

વાંચન ચાલુ રાખો