શું ઉર્મિલા માતોંડકર અને રામ ગોપાલ વર્માએ મંદિરમાં કર્યા હતા લગ્ન? ચિરંજીવીએ કર્યો હતો મોટો દાવો
ઉર્મિલા માતોંડકર બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તે તાજેતરમાં તેના ભૂતપૂર્વ પતિ મોહસીન અખ્તરના બીજા લગ્નને કારણે ફરી ચર્ચામાં આવી છે. મોહસીને તાજેતરમાં તેની બીજી પત્નીના ફોટા શેર કર્યા છે. તેણે ઉર્મિલાથી છૂટાછેડા લીધાના લગભગ બે વર્ષ પછી જૂન 2026 માં ફરીથી લગ્ન કર્યા છે. આ દરમિયાન ઉર્મિલા સિંગલ લાઈફને એન્જોય કરી રહી છે. ઉર્મિલાનું […]
વાંચન ચાલુ રાખો