Ahmedabad Aircraft Crash: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ સમય અને હાલની સ્થિતિ

Ahmedabad Aircraft Crash: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ સમય અને હાલની સ્થિતિ

સળગેલી કાર અને વાહન એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભયંકર વિસ્ફોટ સાથે વિકરાળ આગ ફેલાઇ હતી, જેના કારણે બીજે મેડિકલ હોસ્ટેલના પાર્કિંગમાં રહેલા વાહનો પણ ક્ષણવારમાં સળગી ગયા હતા. આ ફોટામાં વિમાન દૂર્ઘટનામાં સળગેલી કાર, બાઇક દેખાય છે. Source link

વાંચન ચાલુ રાખો
Ahmedabad Aircraft Crash: અમદાવાદ પ્લેન ક્રેશની આજે પ્રથમ વરસી; મૃતકોના સ્વજનોને સત્ય બહાર આવવાનો ઇંતેજાર, વળતર નહીં

Ahmedabad Aircraft Crash: અમદાવાદ પ્લેન ક્રેશની આજે પ્રથમ વરસી; મૃતકોના સ્વજનોને સત્ય બહાર આવવાનો ઇંતેજાર, વળતર નહીં

Ahmedabad Air India Aircraft Crash Anniversary : અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કરુણાંતિકની આજે પ્રથમ વરસી છે. આજથી બરાબર એક વર્ષ પહેલા એટલે કે 12 જૂન, 2025ના રોજ અમદાવાદ થી લંડન જતા એર ઈન્ડિયા બોઇંગ 787 વિમાનના મુસાફરોન ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી ઉડાન હશે. કોઇ લંડન ભણવા, વિદેશમાં સ્થાયી થવા, પોતાના સ્વજનોને […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ વિમાન દૂર્ઘટના કેસ, DGCA બોઇંગ 787 પ્લેનના ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચની તપાસ કરશે

અમદાવાદ વિમાન દૂર્ઘટના કેસ, DGCA બોઇંગ 787 પ્લેનના ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચની તપાસ કરશે

Ahmedabad Air India Aircraft Crash Case: અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઇંગ 787 પ્લેશ ક્રેશ દૂર્ઘટનાને આગામી જૂન 2026માં એક વર્ષ થશે. આ વિમાન દૂર્ઘટનામાં 169 મુસાફરોના મૃત્યુ થયા હતા. આ કરુણાંતિક વિમાન અકસ્માતનું કારણ શોધવા એર ઈન્ડિયાના બોઇંગ 787 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મોડ્યુલનું યુએસના બોઇંગ પ્લાન્ટમાં પરીક્ષણ કરવામાં આવશે જેથી તેની કાર્યક્ષમતા અને મજબૂતાઈ તપાસી […]

વાંચન ચાલુ રાખો