જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

હાલારમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભક્તોમાં ઉત્સાહ છે. દ્વારકાધીશ મંદિરના દર્શન કાર્યક્રમમાં 16 અને 17 તારીખે ફેરફાર કરાયો છે. ટ્રાફિક વ્યવસ્થા માટે શહેરમાં વન-વે જાહેર કરાયો છે. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકાધીશના આંગણે મેઘો ગાંડોતૂર! જગત મંદિરે અડધી કાઠીએ ધ્વજા ફરકાવ્યો, ગોમતી ઘાટે મોજાંએ મચાવ્યું તાંડવ

દ્વારકાધીશના આંગણે મેઘો ગાંડોતૂર! જગત મંદિરે અડધી કાઠીએ ધ્વજા ફરકાવ્યો, ગોમતી ઘાટે મોજાંએ મચાવ્યું તાંડવ

દેવભૂમિ દ્વારકામાં અઢી ઇંચ વરસાદથી જગત મંદિરમાં અડધી કાઠીએ ધ્વજા ફરકાવવામાં આવી છે. હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. ગોમતી ઘાટ પર 20 ફુટ મોજા ઉછળતા અદભુત નજારો જોવા મળ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજના પાવન દિવસે દ્વારકાધીશના બાળ સ્વરૂપની રથયાત્રા નીકળશે. ચાંદીના રથમાં બિરાજમાન ભગવાનની પરિક્રમા થશે. હજારો ભક્તો આ ઉત્સવમાં ભાગ લેશે. Source link

વાંચન ચાલુ રાખો
જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવ! દ્વારકા મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર, આટલા વાગે થશે મંગલા આરતી

દ્વારકાના જગત મંદિરમાં 11મી જૂનના જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. સવારે 6 વાગ્યે મંગલા આરતી અને 8 વાગ્યા સુધી મંગલા દર્શન થશે. Source link

વાંચન ચાલુ રાખો
બ્લુ-ફ્લેગ બીચ ઉપર યોગ! 250થી વધુ છાત્રો જોડાયા, જાણો યોગના ફાયદા

બ્લુ-ફ્લેગ બીચ ઉપર યોગ! 250થી વધુ છાત્રો જોડાયા, જાણો યોગના ફાયદા

શિવરાજપુર બીચ ખાતે યોગોત્સવ ઉજવાયો, જેમાં ITRAના 250થી વધુ વિદ્યાર્થીઓ-કર્મચારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં યોગના ફાયદા દર્શાવાયા અને યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી હતી. Source link

વાંચન ચાલુ રાખો
વેકેશનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા! ગોવાને પણ ટક્કર મારે તેવો ગુજરાતનો આ બીચ, વિદેશીઓ પણ ઘેલા થયા

વેકેશનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા! ગોવાને પણ ટક્કર મારે તેવો ગુજરાતનો આ બીચ, વિદેશીઓ પણ ઘેલા થયા

શિવરાજપુર બીચની આસપાસ દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને રુકમણી દેવી મંદિર જેવા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, જે પ્રવાસીઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ પણ આપે છે. બીચ પરનો સૂર્યાસ્ત એક અનોખો નજારો છે, જે દરેક વ્યક્તિના હૃદયમાં એક અવિસ્મરણીય યાદ બની રહે છે. આ બીચ પરિવાર, મિત્રો અને એડવેન્ચર પ્રેમીઓ માટે એક […]

વાંચન ચાલુ રાખો
World Turtle Day: ગુજરાતનો આ દરિયા કિનારો માદા કાચબાનું ‘પિયર’, 13 વર્ષમાં 80 હજાર બચ્ચાંનો ઉછેર

World Turtle Day: ગુજરાતનો આ દરિયા કિનારો માદા કાચબાનું ‘પિયર’, 13 વર્ષમાં 80 હજાર બચ્ચાંનો ઉછેર

ગુજરાતનો આ દરિયા કિનારો માદા કાચબાનું ‘પિયર’, 13 વર્ષમાં 80 હજાર બચ્ચાંનો ઉછેર Source link

વાંચન ચાલુ રાખો
લખન વારોતરિયાએ એશિયન યોગાસન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો, યોગના જણાવ્યા ફાયદા

લખન વારોતરિયાએ એશિયન યોગાસન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો, યોગના જણાવ્યા ફાયદા

Final Up to date:Could 06, 2025 5:48 PM IST મોટા કાલાવડના લખન વારોતરિયાએ 2જી એશિયન યોગાસન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતની યોગાસન ટીમમાં સ્થાન મેળવી તેમણે ગામ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. X યુવાન યોગાસન સ્પર્ધામાં વિજેતા બન્યો દ્વારકા: ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેવી ભારત દેશની યોગાસન ટીમમાં મોટા કાલાવડના લખન વારોતરિયાને સ્થાન […]

વાંચન ચાલુ રાખો
પોરબંદર હાઈવે પર થયો અકસ્માત, મૃતદેહ કાઢવા જેસીબી બોલાવવું પડ્યું

પોરબંદર હાઈવે પર થયો અકસ્માત, મૃતદેહ કાઢવા જેસીબી બોલાવવું પડ્યું

પોરબંદર હાઈવે પર થયો અકસ્માત, મૃતદેહ કાઢવા જેસીબી બોલાવવું પડ્યું Source link

વાંચન ચાલુ રાખો
પ્રવાસીઓની પહેલી પસંદ દ્વારકા, મિની વેકેશનમાં પ્રવાસીઓ ઉમટ્યા

પ્રવાસીઓની પહેલી પસંદ દ્વારકા, મિની વેકેશનમાં પ્રવાસીઓ ઉમટ્યા

01 દ્વારકા: પ્રવાસીઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લો હંમેશા પહેલી પસંદ રહ્યો છે. હોળી, ધૂળેટી કે દિવાળી હોય, કોઈપણ તહેવાર કે રજાનો સમય લોકો દ્વારકામાં વિતાવવા માંગતા હોય છે. ત્યારે હાલ ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર, ચાર દિવસના મિની વેકેશનમાં દ્વારકા જગત મંદિર અને આજુબાજુના પ્રવાસીઓ ઉમટ્યા હતા. ફૂલડોલ ઉત્સવ અને હોળી દરમિયાન જગત મંદિરમાં 6.93 […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું, ભક્તોની ભીડ, દ્વારકાધીશના કર્યા દર્શન

દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું, ભક્તોની ભીડ, દ્વારકાધીશના કર્યા દર્શન

દ્વારકા મંદિરે હોળી પર્વની ઉજવણીને લઈને માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. દ્વારકા ભક્તોની ભીડ જામી રહી છે. રસ્તા ઉપર પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકા મંદિર આ તારીખે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, નોંધી લો દર્શનનો સમય

દ્વારકા મંદિર આ તારીખે ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, નોંધી લો દર્શનનો સમય

Final Up to date:March 09, 2025 11:04 AM IST દ્વારકા મંદિરે ફૂલડોલ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉત્સવને લઈને દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી દ્વારા સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી છે. આવો જાણીએ. ફૂલડોલ ઉત્સવની તૈયારીઓ દ્વારકા: હોળી અને ધુળેટી પર્વની ઉજવણીનું દ્વારકાના જગત મંદિરમાં ખૂબ મહત્વ હોવાથી અસંખ્ય શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા પહોંચી હોળી, […]

વાંચન ચાલુ રાખો
જલારામ બાપાની પુણ્યતિથિની ઉજવણી, 75 પ્રકારના રોટલાનો અન્નકુટ

જલારામ બાપાની પુણ્યતિથિની ઉજવણી, 75 પ્રકારના રોટલાનો અન્નકુટ

Final Up to date:February 23, 2025 4:02 PM IST દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જલારામ બાપાની 144 મી પુણ્યતિથિની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન જલારામ મંદિર ખાતે 75 પ્રકારના વિવિધ અનાજના રોટલાના પ્રસાદના દર્શન યોજાયા હતા. X જલારામ બાપાની પુણ્યતિથિની ઉજવણી દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જલારામ બાપાની 144 મી પુણ્યતિથિની […]

વાંચન ચાલુ રાખો
Farmer Thought: ખેડૂત પોતે જ વેપારી! મગફળીનું કરે છે મૂલ્ય વર્ધન, 3950 રૂપિયાનો સિંગતેલનો ડબ્બો વેચે

Farmer Thought: ખેડૂત પોતે જ વેપારી! મગફળીનું કરે છે મૂલ્ય વર્ધન, 3950 રૂપિયાનો સિંગતેલનો ડબ્બો વેચે

દ્વારકા: ડિજિટલ યુગમાં હવે ખેડૂતો પણ ડિજિટલ બન્યા છે. કપાસ, મગફળી સહિતના પરંપરાગત પાકને બદલે હવે ખેડૂતો પાકનું મૂલ્યવર્ધન કરતા થયા છે. પરિણામે ખેતીમાં તો સમૃદ્ધિ આવી જ છે, સાથે સાથે તેમની આવક પણ વધી છે. આવા જ એક ખેડૂત કલ્યાણપુર પંથકમાં રહે છે. મગફળીનું વાવેતર કરે છે. પરંતુ મગફળીનું વેચાણ કરવાને બદલે તેનું શુદ્ધ […]

વાંચન ચાલુ રાખો
અહીં ગાયો નહીં બળદની થાય છે સેવાચાકરી, 8.50 લાખનો ડોમ, પંખા સહિતની સુવિધા

અહીં ગાયો નહીં બળદની થાય છે સેવાચાકરી, 8.50 લાખનો ડોમ, પંખા સહિતની સુવિધા

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા જીવદયાના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી આ ગ્રુપ દ્વારા મૂંગા જીવો માટે રેસ્ક્યુથી માંડી સારવાર અને નિભાવ સહિતના કામ કરવામાં આવે છે. જેમાં છેલ્લા બે વર્ષથી ભાણવડ તથા આસપાસના વિસ્તારોના અશક્ત બળદોને આશરો આપવામાં આવી રહ્યો છે. વૃદ્ધ થતાં, અશક્ત થતાં, […]

વાંચન ચાલુ રાખો
મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

મહાકુંભ મેળાની અસર, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યામાં થયો મોટો ઘટાડો

03 દ્વારકા મંદિરમાં 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે 1,15,000 ઉપરાંત ભાવિકોએ દર્શન કર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 15 ના રોજ દર્શનાર્થીઓની સંખ્યામાં 50 ટકાથી પણ વધારે ઘટાડો નોંધાયો એટલે કે 49,150 જેટલા લોકો જ દર્શનાર્થે પહોંચ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
ઘર બેઠા મહિલા બે મહિનામાં કમાઈ છે 75 હજાર, આ શાકભાજી ઉગાડી થઈ ગયા માલામાલ

ઘર બેઠા મહિલા બે મહિનામાં કમાઈ છે 75 હજાર, આ શાકભાજી ઉગાડી થઈ ગયા માલામાલ

04 કારણ કે જામરાવલના રીંગણની મીઠાશ અને રાવલના રીંગણની સાઈઝનો દુનિયામાં ક્યાંય જોટો નથી, તેવું કહી શકાય. ટંકારીયા ગામના મંજુબેન જાદવ રીંગણની ખેતીમાં સારી એવી કમાણી રળી રહ્યા છે. માત્ર 1 વિઘા જમીનમાં રીંગણનું વાવેતર કર્યું છે. જેમાં ઢગલાબંધ રીંગણનું ઉત્પાદન થયા છે. Source link

વાંચન ચાલુ રાખો
2 ફેબ્રુઆરીના દ્વારકા મંદિરે જતાં પહેલા જાણી લો આ સમય, બાકી નહીં થાય દર્શન

2 ફેબ્રુઆરીના દ્વારકા મંદિરે જતાં પહેલા જાણી લો આ સમય, બાકી નહીં થાય દર્શન

દ્વારકા: યાત્રાધામ દ્વારકા લાખો લોકોની આસ્થાનો સાગર છે. જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. બીજી તરફ યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ખાતે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ 2 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને આ ઉજવણીના ભાગરૂપે દર્શન કાર્યક્રમમાં ફેરફાર પણ કરવામાં […]

વાંચન ચાલુ રાખો
Makar Sankranti 2025: શિવરાજપુર બીચ ઉપર જામ્યું પતંગ યુદ્ધ, વિદેશીઓ રમ્યા ગરબે

Makar Sankranti 2025: શિવરાજપુર બીચ ઉપર જામ્યું પતંગ યુદ્ધ, વિદેશીઓ રમ્યા ગરબે

શિવરાજપુર બીચ ઉપર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ હાજરી આપી હતી અને પતંગ ચગાવી હતી. તેમજ ઢોલ અને શરણાઈના સુરથી વિદેશી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગરબે રમ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
સોનાની નગરી વાળો! દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર

સોનાની નગરી વાળો! દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. એક તરફ નાતાલનું મિનિ વેકેશનનો માહોલ જામ્યો છે. ત્યારે બીજી તરફ ગુજરાત ભરના પ્રવાસન સ્થળો હાઉસફુલ થઈ ચૂક્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. જગતમંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. દ્રશ્યો… વધુ જુઓ Source link

વાંચન ચાલુ રાખો
ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

દ્વારકા: ખેતી ક્ષેત્રે ખેડૂતોમાં આવેલી જાગૃતિ એ ખેડૂતોને સમૃદ્ધિના દ્વાર સુધી પહોંચાડી જાય છે. આજે અનેક ખેડૂતો એવા છે જેઓએ પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવી પોતાની જમીનની પવિત્રતા અકબંધ રાખી છે. આવા જ એક ખેડૂત ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામે રહે છે. છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી શાકભાજીનું વેચાણ કરે છે અને વર્ષે બે લાખ રૂપિયાનો […]

વાંચન ચાલુ રાખો
જો જો હોં, આ પાણીનું નહીં દેશી દારૂનું ઝરણું છે!

જો જો હોં, આ પાણીનું નહીં દેશી દારૂનું ઝરણું છે!

ભાણવડ: બરડા ડુંગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા ફરી એકવાર દારુબંધીના લીરેલીરા ઉડ્યા છે. પોલીસે બાતમીના આધારે બરડા ડુંગરમાં આવેલ કહારીયા તળાવ નજીક દરોડા પાડ્યા હતા. જયાંથી 1400 લીટર દેશી દારુમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો તથા 460 લીટર દેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. જો કે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે સમગ્ર મામલે […]

વાંચન ચાલુ રાખો
Journey: અહીં પહોંચ્યા પછી ગોવાના બીચને ભૂલી જશો, દ્વારકાથી 15 કિમી દૂર બ્લુ ફ્લેગ બીચ

Journey: અહીં પહોંચ્યા પછી ગોવાના બીચને ભૂલી જશો, દ્વારકાથી 15 કિમી દૂર બ્લુ ફ્લેગ બીચ

શિવરાજપુર બીચ ફરવા માટેનું લોકોની પહેલી પસંદગીનું સ્થળ બની રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં અહીં ફરવા માટે આવે છે. ઉનાળાના વેકેશનમાં વધુ લોકો જોવા મળે છે. તેમજ રજાના દિવસોમાં લોકોની ભીડ જોવા મળે છે. Source link

વાંચન ચાલુ રાખો
ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ, જુઓ તસવીર

ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ, જુઓ તસવીર

ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા અમદાવાદના હરેકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ ભરવાડ દ્વારા ભગવાન કાળીયા ઠાકરને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ હતી. Source link

વાંચન ચાલુ રાખો
વાહ! ધોતિયું અને પીતાંબર પહેરીને બ્રાહ્મણો ગરબે ઘૂમ્યા!

વાહ! ધોતિયું અને પીતાંબર પહેરીને બ્રાહ્મણો ગરબે ઘૂમ્યા!

જામખંભાળિયા: વારાહી ચોક ખાતે ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણો દ્વારા સવાસો વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં જ્ઞાતિના ભાઈઓ ધોતિયું અને પીતાંબર પહેરીને ગરબે ઘૂમે છે. અન્ય ગરબીઓમાં જ્યારે ડીજે સાઉન્ડ સિસ્ટમ અને ઇલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે જામખંભાળિયામાં વારાહી ચોકમાં વર્ષો જૂની ગરબીમાં પૌરાણિક રીતે ગરબા ગાવામાં આવે છે. આ વર્ષોની જૂની […]

વાંચન ચાલુ રાખો