હૃદયના સ્વાસ્થ્ય માટે મોરિંગા દવા કરતા પણ ગુણકારી? એક્સપર્ટે આપ્યો જવાબ

હૃદયના સ્વાસ્થ્ય માટે મોરિંગા દવા કરતા પણ ગુણકારી? એક્સપર્ટે આપ્યો જવાબ

જીવનશૈલી | સરગવાના પાન અથવા મોરિંગા સ્વાસ્થ્ય ગુણોનો ખજાનો છે. અહીં દુનિયાએ સ્વીકાર્યું છે કે મોરિંગાનો ઉપયોગ આપણે નિયમિતપણે વિવિધ વાનગીઓ બનાવવા માટે કરીએ છીએ, તે એક સુપરફૂડ છે. સરગવાના પાન અથવા મોરિંગા આરોગ્ય નિષ્ણાતો નિર્દેશ કરે છે કે મોરિંગા માત્ર એક પૌષ્ટિક ખોરાક નથી, પણ એક ઉત્તમ દવા પણ છે જે આપણા હૃદયનું રક્ષણ કરે […]

વાંચન ચાલુ રાખો
Inventory Market : નિફ્ટી IT Index માં Backside લાગ્યો છે કે નહીં? અહીં જાણો A ટુ Z વિગત

Inventory Market : નિફ્ટી IT Index માં Backside લાગ્યો છે કે નહીં? અહીં જાણો A ટુ Z વિગત

નિફ્ટી IT ઈન્ડેક્સ હાલ એક મહત્વપૂર્ણ ઝોનમાં પહોંચ્યો છે. આ વિશ્લેષણ સંપૂર્ણપણે RSI (Relative Power Index) અને છેલ્લા 30 વર્ષના ઐતિહાસિક ડેટા પર આધારિત છે. 17 માર્ચ 2026ના રોજ નિફ્ટી IT ઈન્ડેક્સનો RSI લગભગ 15.36 સુધી નીચે આવ્યો છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહે, તો 18 માર્ચે RSI 15ની નીચે જવાની શક્યતા છે. છેલ્લા 30 […]

વાંચન ચાલુ રાખો
ટ્રમ્પ સરકારમાં મોટો ઝટકો, NCTC ડાયરેક્ટરનું રાજીનામું; ઈઝરાયેલ-ઈરાન મુદ્દે આપ્યું ચોંકાવનારું નિવેદન

ટ્રમ્પ સરકારમાં મોટો ઝટકો, NCTC ડાયરેક્ટરનું રાજીનામું; ઈઝરાયેલ-ઈરાન મુદ્દે આપ્યું ચોંકાવનારું નિવેદન

અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો હતો. યુદ્ધ અત્યારે પણ ચાલુ છે. આ પરિસ્થિતિ વચ્ચે અમેરિતાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારે ઝટકો લાગ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડિરેક્ટર જો કેન્ટે મંગળવારે રાજીનામું આપ્યું. તેમણે તેમના નિર્ણય પાછળનું કારણ ઈરાન સામે યુદ્ધ શરૂ કરવાનું કારણ આપ્યું. તેમના રાજીનામા પત્રમાં જો કેન્ટે […]

વાંચન ચાલુ રાખો
​​કુલદીપ યાદવ-વંશિકાનું લખનઉમાં ભવ્ય રિસેપ્શન, સીએમ યોગી, ગંભીર સહિત દિગ્ગજો રહ્યા હાજર

​​કુલદીપ યાદવ-વંશિકાનું લખનઉમાં ભવ્ય રિસેપ્શન, સીએમ યોગી, ગંભીર સહિત દિગ્ગજો રહ્યા હાજર

Kuldeep Yadav- vanshika Marriage ceremony Reception : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવના લગ્ન બાદ મંગળવારે લખનઉમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્રિકેટના દિગ્ગજો અને અગ્રણી રાજકીય હસ્તીઓએ હાજરી આપી હતી. કુલદીપ યાદવે 14 માર્ચે તેની બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ઉત્તરાખંડના હિલ સ્ટેશન મસૂરીમાં પરિવાર અને […]

વાંચન ચાલુ રાખો
કુંડામાં ઉગાડો બજાર જેવા લીલા મરચા, જાણો ઘરે મરચાનો છોડ ઉગાડવાની સૌથી સરળ રીત

કુંડામાં ઉગાડો બજાર જેવા લીલા મરચા, જાણો ઘરે મરચાનો છોડ ઉગાડવાની સૌથી સરળ રીત

લીલા મરચાં દરેક ઘરના રસોડાનો જરૂરી ભાગ છે. તેનો ઉપયોગ ભોજનમાં ગરમી અને સ્વાદિષ્ટ સ્વાદ ઉમેરવા માટે થાય છે. વધુમાં ઘણા લોકો તેને સલાડ સાથે ખાવાનો આનંદ માણે છે. જોકે આજકાલ લગભગ દરેક બજારની ચીજવસ્તુઓમાં ભેળસેળ વ્યાપક બની ગઈ છે. લીલા મરચાંમાં પણ હાનિકારક રસાયણો હોઈ શકે છે. આવા ઉત્પાદનો ખાવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર […]

વાંચન ચાલુ રાખો
સૌથી વધારે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા નંબરે, CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!

સૌથી વધારે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા નંબરે, CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!

જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરમાં રહો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતનાં પ્રાકૃતિક જંગલો અને પ્રવાસન સ્થળોએ જવુ છે તો હવે લાંબા આયોજનની જરૂર નહી પડે, આંખનાં પલકારામાં પહોંચી જશો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દક્ષિણ ગુજરાતમાં આવેલા પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓને પહોળા અને અપગ્રેડ કરવાનો એક બૂસ્ટર ડોઝ આપ્યો છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ સુરત […]

વાંચન ચાલુ રાખો
કયા પ્રકારનું કીવી છે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક, લીલું કે પીળું? જાણો રસદાર કીવી ખરીદવાની ખાસ ટિપ્સ

કયા પ્રકારનું કીવી છે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક, લીલું કે પીળું? જાણો રસદાર કીવી ખરીદવાની ખાસ ટિપ્સ

કીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. ભારતમાં કીવીનું સ્થાનિક ઉત્પાદન ખૂબ મર્યાદિત છે. મોટાભાગના કીવિ વિદેશથી આયાત કરવામાં આવે છે. ચીન, ન્યુઝીલેન્ડ, ઇટાલી, ગ્રીસ, ઈરાન, ચિલી, તુર્કી, પોર્ટુગલ અને અમેરિકા કીવીના મુખ્ય ઉત્પાદકો છે. જેમાં ચીન વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક છે. ભારતીય બજારોમાં સામાન્ય રીતે કીવીની બે જાતો ઉપલબ્ધ છે. લીલી જાત અને […]

વાંચન ચાલુ રાખો
ઇઝરાયલનો દાવો – ઈરાનના સુરક્ષા પ્રમુખ અલી લારિજાની હુમલામાં માર્યા ગયા

ઇઝરાયલનો દાવો – ઈરાનના સુરક્ષા પ્રમુખ અલી લારિજાની હુમલામાં માર્યા ગયા

US-Israel vs Iran Battle Information Updates: ઇઝરાયલે દાવો કર્યો છે કે ઇરાનના વરિષ્ઠ નેતા અને સિક્યુરિટી કાઉન્સિલના પ્રમુખ અલી લારિજાનીનું ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં મોત થયું છે. ઇઝરાયલી સૈન્ય (આઇડીએફ) એ પણ પુષ્ટિ કરી છે કે લારિજાનીને આ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા. લારિજાની છેલ્લે 13 માર્ચે જાહેરમાં જોવા મળ્યા હતા. ઇઝરાયલના રક્ષા […]

વાંચન ચાલુ રાખો
‘કોઈ સારા વિકી કૌશલને જોઈને લગ્ન કેમ નથી કરી લેતા’, માત્ર કેટરિના કૈફ નહી, અન્ય અભિનેત્રીઓને પણ મળ્યું હતું આ પ્રપોઝલ

‘કોઈ સારા વિકી કૌશલને જોઈને લગ્ન કેમ નથી કરી લેતા’, માત્ર કેટરિના કૈફ નહી, અન્ય અભિનેત્રીઓને પણ મળ્યું હતું આ પ્રપોઝલ

ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 જે 5 એપ્રિલે મુંબઈમાં યોજાવાનો છે, તે પહેલા ભૂતકાળના એવોર્ડ શોની યાદગાર ક્ષણો ફરી એકવાર ચર્ચામાં છે. એક ખાસ અને રસપ્રદ કિસ્સો સ્ક્રીન એવોર્ડ્સ 2018નો છે, જ્યારે વિકી કૌશલે સ્ટેજ પર જ કેટરિના કૈફને મજાકની રીતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે કેટરિના કૈફ ‘રીઅલ સ્ટાર એવોર્ડ (ફિમેલ)’ […]

વાંચન ચાલુ રાખો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 :  ટીએમસીએ 291 ઉમેદવારોની જાહેરાત કરી, મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડશે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 : ટીએમસીએ 291 ઉમેદવારોની જાહેરાત કરી, મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડશે

West Bengal TMC Candidate Record 2026 : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મમતા બેનર્જી પોતે તેમની પરંપરાગત બેઠક ભવાનીપુરથી ચૂંટણી લડશે, જ્યારે નંદીગ્રામમાં ભાજપમાંથી ટીએમસીમાં જોડાયેલા પવિત્ર કરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ટીએમસી  294 બેઠકોમાંથી 291 પર ચૂંટણી લડશે  મમતા બેનર્જીએ કહ્યું […]

વાંચન ચાલુ રાખો
Gujarat UCC Report: ગુજરાતમાં UCC ડ્રાફ્ટ તૈયાર; લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન રિલેશનશિપ માટે ચોક્કસ જોગવાઈઓની સંભાવના

Gujarat UCC Report: ગુજરાતમાં UCC ડ્રાફ્ટ તૈયાર; લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન રિલેશનશિપ માટે ચોક્કસ જોગવાઈઓની સંભાવના

ઉત્તરાખંડ પછી ગુજરાતમાં ભાજપ સરકાર હવે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની તૈયારી કરી રહી છે. એક નિષ્ણાત સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો અંતિમ અહેવાલ સુપરત કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ચાલુ બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં UCC બિલ રજૂ કરી શકે છે. આ બિલમાં લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન રિલેશનશિપ સંબંધિત ચોક્કસ જોગવાઈઓ શામેલ હશે. […]

વાંચન ચાલુ રાખો
Renault Duster Launch: રેનોલ્ટ ડસ્ટર 2026 મોડલ ભારતમાં લોન્ચ; કિંમત, એન્જિન, ફીચર્સ જાણો

Renault Duster Launch: રેનોલ્ટ ડસ્ટર 2026 મોડલ ભારતમાં લોન્ચ; કિંમત, એન્જિન, ફીચર્સ જાણો

2026 Renault Duster ખાસિયત નવી રેનોલ્ડ ડસ્ટરમાં ઘણા મોર્ડન અને સામર્ટ ફીચર્સ મળે છે. તેમા 10.1 ઇંચની ટચ સ્ક્રીન છે, જેમા વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપ્પલ કારપ્લે ચાલે છે. તો 10.25 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જે બધી જાણકારી દેખાડે છે. અંદર એમ્બ્રિએન્ટ લાઇટિંગ ફિટ છે અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ છે, જે ગરમીમાં ઠંડી રહે […]

વાંચન ચાલુ રાખો
પાણીને બદલે આગ ઓકતો  બોરવેલ! મધ્યપ્રદેશની આ રહસ્યમયી ઘટના જોઈ લોકો અચંબામાં

પાણીને બદલે આગ ઓકતો બોરવેલ! મધ્યપ્રદેશની આ રહસ્યમયી ઘટના જોઈ લોકો અચંબામાં

Final Up to date:Mar 17, 2026 3:15 PM IST મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બંડા વિસ્તારમાં એક અકલ્પનીય ઘટના બની છે. અહીં એક ખેતરમાં નવો ખોદવામાં આવેલો બોરવેલ પાણી કાઢવાને બદલે આગની જ્વાળાઓ ઓકવા લાગ્યો હતો. અંદાજે 240 ફૂટ ઊંડા બોરવેલમાંથી 20 ફૂટ ઊંચી જ્વાળાઓ નીકળતા સમગ્ર વિસ્તારમાં ભય અને આશ્ચર્યનો માહોલ ફેલાયો હતો. રહસ્યમયી બોરવેલ […]

વાંચન ચાલુ રાખો
ઉનાકાંડ અત્યાચાર કેસમાં 5 દોષિતને 5 વર્ષની સજા, 35 નિર્દોષ જાહેર

ઉનાકાંડ અત્યાચાર કેસમાં 5 દોષિતને 5 વર્ષની સજા, 35 નિર્દોષ જાહેર

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સ્થિત વેરાવળની એક વિશેષ અદાલતે સોમવારે 2016 ના ઉના દલિતને મારવાના કેસમાં પાંચ વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા અને 35 અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટ મંગળવારે સજા સંભળાશે. આ કેસમાં ચાર દલિત પુરુષોને મૃત ગાયનું ચામડું ઉતારતી વખતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાએ બાદ તે સમયે દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો […]

વાંચન ચાલુ રાખો
વજન ઘટાડવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધ દહીં ખાવના અઢળક છે ફાયદા, ઉનાળામાં ક્યારે અને કેટલું ખાવું?

વજન ઘટાડવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધ દહીં ખાવના અઢળક છે ફાયદા, ઉનાળામાં ક્યારે અને કેટલું ખાવું?

curd advantages for day by day well being : દહીં એક કુદરતી પ્રોબાયોટિક ખોરાક છે જે આંતરડામાં સારા બેક્ટેરિયા વધારવામાં મદદ કરે છે. દહીં ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ જ કારણ છે કે તમારા રોજિંદા આહારમાં દહીંનો સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવે છે.  ખોરાકનો સ્વાદ વધારવા ઉપરાંત દહીં […]

વાંચન ચાલુ રાખો
સેમસંગનો નવો ગેલેક્સી 5G સ્માર્ટફોન લોન્ચ, 120Hz ડિસ્પ્લે, 6000mAh બેટરી સાથે 6 વર્ષ સુધી અપડેટ

સેમસંગનો નવો ગેલેક્સી 5G સ્માર્ટફોન લોન્ચ, 120Hz ડિસ્પ્લે, 6000mAh બેટરી સાથે 6 વર્ષ સુધી અપડેટ

Samsung Galaxy M17e 5G Launch In India : સેમંસગ કંપનીએ ભારતમાં તેનો લેટેસ્ટ 5G સ્માર્ટફોન Galaxy M17e 5G લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી M17e 5G સ્માર્ટફોન 6.7 ઇંચ HD+ ડિસ્પ્લે,  મોટી 6000mAh બેટરી,  120Hz રિફ્રેશ રેટ, MediaTek Dimensity 6300 પ્રોસેસર સાથે આવે છે. ઉપરાંત આ સ્માર્ટફોન Android 16 બેઝ્ડ One UI 8 પર ચાલે છે […]

વાંચન ચાલુ રાખો
શરીરને અંદરથી કરો ‘ડિટોક્સ’, આ 7 અદભૂત ઉપાયો જે ગંભીર બીમારીઓમાં આપી શકે છે રાહત

શરીરને અંદરથી કરો ‘ડિટોક્સ’, આ 7 અદભૂત ઉપાયો જે ગંભીર બીમારીઓમાં આપી શકે છે રાહત

Final Up to date:Mar 17, 2026 1:39 PM IST બદલાતી જીવનશૈલી અને બહારના ખોરાકને કારણે શરીરમાં ઝેરી તત્વો (Toxins) જમા થતા હોય છે, જે લાંબા ગાળે અનેક રોગોનું કારણ બને છે. આયુર્વેદમાં પાણી સાથે કુદરતી ઔષધિઓના મિશ્રણને શરીરની આંતરિક સફાઈ માટે ઉત્તમ માનવામાં આવ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રચલિત થયેલા આયુર્વેદિક નુસખાઓ મુજબ, વરિયાળી, […]

વાંચન ચાલુ રાખો
‘પાકિસ્તાન નરસંહારને એક ઓપરેશન કહી રહ્યું છે’ કાબુલમાં હોસ્પિટલ ઉપર હુમલાને ભારતે કરી નિંદા

‘પાકિસ્તાન નરસંહારને એક ઓપરેશન કહી રહ્યું છે’ કાબુલમાં હોસ્પિટલ ઉપર હુમલાને ભારતે કરી નિંદા

Indian touch upon Pakistan Air Strike: ભારતે અફઘાનિસ્તાનના કાબુલમાં એક હોસ્પિટલ પર પાકિસ્તાની હુમલાની સખત નિંદા કરી છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ કૃત્યને ભારતે અમાનવીય હિંસા ગણાવી છે. 16 માર્ચની રાત્રે પાકિસ્તાને કાબુલમાં એક હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં આશરે 400 લોકો માર્યા ગયા હતા.  તેને કાયર અને અમાનવીય કૃત્ય ગણાવતા, ભારતે […]

વાંચન ચાલુ રાખો
500 વિદ્યાર્થીઓએ પડીકાવાળા નાસ્તાને કહ્યું ‘બાય-બાય’, અપનાવી સ્ટીલની બોટલ અને ઘરેલું નાસ્તો

500 વિદ્યાર્થીઓએ પડીકાવાળા નાસ્તાને કહ્યું ‘બાય-બાય’, અપનાવી સ્ટીલની બોટલ અને ઘરેલું નાસ્તો

કહેવાય છે કે જો શિક્ષક ધારે તો સમાજમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે, અને આ વાત મહેસાણાના લાખવડ ગામની પ્રાથમિક શાળામાં સાચી ઠરી છે. અહીંના શિક્ષિકા સંગીતાબેન રાવલના એક ઇનોવેશન પ્રોજેક્ટને કારણે 500 જેટલા વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને બજારના પડીકાવાળા નાસ્તાનો ત્યાગ કર્યો છે. બાળકો હવે પ્લાસ્ટિકની બોટલને બદલે સ્ટીલના ડબ્બા અને ઘરેથી બનાવેલો […]

વાંચન ચાલુ રાખો
LPG Information: ‘શિવાલિક’ બાદ ‘નંદા દેવી’ જહાજ ગુજરાત પહોંચ્યું

LPG Information: ‘શિવાલિક’ બાદ ‘નંદા દેવી’ જહાજ ગુજરાત પહોંચ્યું

ખાડી રાષ્ટ્રોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસનો મોટો જથ્થો ભરીને નંદાદેવી નામનું એક જહાજ ગુજરાત આવી પહોંચ્યું છે. દેવભૂમિ દ્વારકાના વાડિનાર પોર્ટ પર વિશાળ ‘નંદા દેવી’ જહાજ પહોંચ્યું છે. ઈરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ભારતનું બીજું જહાજ પણ ગુજરાત પહોંચી ગયું છે. ગઈકાલે શિવાલીક જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યા બાદ આજે ‘નંદા દેવી’ સફળતાપૂર્વક વાડિનારના કિનારે […]

વાંચન ચાલુ રાખો
મજૂર મહિલા સાથે ગેંગરેપ! પતિ સાથે ઝઘડો કરી ઘરેથી નીકળી ને રસ્તો બતાવવાના બહાને નરાધમોએ પીંખી નાખી

મજૂર મહિલા સાથે ગેંગરેપ! પતિ સાથે ઝઘડો કરી ઘરેથી નીકળી ને રસ્તો બતાવવાના બહાને નરાધમોએ પીંખી નાખી

Final Up to date:Mar 17, 2026 12:54 PM IST મથુરાના માંટ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પતિ સાથે વિવાદ પછી ઘરેથી નીકળેલી દિલ્હીની મહિલાને બે યુવકોએ જંગલમાં લઈ જઈને ગેંગરેપ કર્યો હતો. પોલીસે સતર્કતા બતાવતા બંને આરોપીને ઝડપી પાડ્યા છે. મહિલા સાથે ગેંગરેપ (AI PHOTO) ઉત્તર પ્રદેશ: બળાત્કાર અને ગેંગ રેપના કિસ્સાઓ દિવસેને […]

વાંચન ચાલુ રાખો
રાજપાલ યાદવની આ ફિલ્મ છે વિરાટ કોહલીની ફેવરિટ, જે જોતાની સાથે ક્રિકેટર ખડખડાટ હસી પડે છે

રાજપાલ યાદવની આ ફિલ્મ છે વિરાટ કોહલીની ફેવરિટ, જે જોતાની સાથે ક્રિકેટર ખડખડાટ હસી પડે છે

Final Up to date:Mar 17, 2026 12:54 PM IST રાજપાલ યાદવે તેના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. માલામાલ વીકલીથી લઈને ચુપ ચુપ કે જેવી અનેક ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરી છે. પરંતુ શું તમે જાણો છો રાજપાલ યાદવની આ મૂવી વિશે, જે વિરાટ કોહલીની ફેવરિટ છે? Picture Supply: X/@PRIMEVIDEOIN/@IMVKOHLI રાજપાલ યાદવ છેલ્લાં કેટલાક મહિનાથી કોઈને […]

વાંચન ચાલુ રાખો
ટાટા મોટર્સે કરી જાહેરાત, 1 એપ્રિલથી કારની કિંમતોમાં થઈ જશે વધારો; કેટલા ભાવ વધી જશે?

ટાટા મોટર્સે કરી જાહેરાત, 1 એપ્રિલથી કારની કિંમતોમાં થઈ જશે વધારો; કેટલા ભાવ વધી જશે?

Final Up to date:Mar 17, 2026 12:08 PM IST ઓટો કંપનીઓ સામાન્ય રીતે વધતા ખર્ચની સ્થિતિમાં ભાવમાં વધારો કરે છે. ઘણીવાર કાચા માલના ખર્ચમાં વધારો, લોજિસ્ટિક્સ ખર્ચ અને અન્ય ઇનપુટ ખર્ચને કારણે કંપનીએ આ પગલું લે છે. 1 એપ્રિલથી કેટલા વધી જવાના છે ભાવ? નવી દિલ્હીઃ ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની ટાટા મોટર્સના શેરમાં સોમવારે સારી […]

વાંચન ચાલુ રાખો
Chaitra Navratri 2026: ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ મંદિર અને પૌરાણિક કથા

Chaitra Navratri 2026: ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ મંદિર અને પૌરાણિક કથા

અંબાજી મંદિર અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે. માતા સતીના 51 શક્તિપીઠોમાં અંબાજી મંદિર સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. પૌરાણિક માન્યતા મુજબ માતા સતિનું હૃદય આ સ્થળ પર પડ્યું હતું. તેથી તેને શક્તિપીઠોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. અંબાજી ગબ્બર પર્વત પર વર્ષોથી પ્રજ્વલિત અખંડ  જ્યોત છે, જેના દર્શન કરી લાખો શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. […]

વાંચન ચાલુ રાખો
Eggs Expiry Date: મોટો નિર્ણય! 1 એપ્રિલથી ઈંડા પર ‘એક્સપાયરી ડેટ’ લખવી ફરજિયાત, આ રાજ્યમાં લાગુ કરાયો નવો નિયમ

Eggs Expiry Date: મોટો નિર્ણય! 1 એપ્રિલથી ઈંડા પર ‘એક્સપાયરી ડેટ’ લખવી ફરજિયાત, આ રાજ્યમાં લાગુ કરાયો નવો નિયમ

Final Up to date:Mar 17, 2026 11:25 AM IST ઉત્તર પ્રદેશમાં 1 એપ્રિલથી ઈંડા પર ઉત્પાદન અને એક્સપાયરી ડેટ લખવી ફરજિયાત. આ નિયમથી ગ્રાહકોને તાજા ઈંડા મળશે અને ખાદ્ય સુરક્ષા મજબૂત થશે. ઈંડા પર એક્સપાયરી ડેટ લખવી ફરજિયાત Eggs Expiry Date: ઉત્તર પ્રદેશ સરકારે ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. હવે 1 એપ્રિલથી […]

વાંચન ચાલુ રાખો