Well being Ideas For Uttarayan: મકરસંક્રાતિ ઉત્તરાયણ પર પતંગ ચગાવતી વખતે 6 બાબત ધ્યાનમાં રાખો

Well being Ideas For Uttarayan: મકરસંક્રાતિ ઉત્તરાયણ પર પતંગ ચગાવતી વખતે 6 બાબત ધ્યાનમાં રાખો

વિડિઓ VIDEO
Spread the love


હેલ્ધી ડ્રિંક પીવો

ઉત્તરાયણના બે દિવસ સુધી લોકો પતંગ ચગાવવામાં એટલકા મશગૂલ હોય છે કે, ખાવા પીવાનું પણ ભાન હોતું નથી. ઉપરાંત લાંબા સમય સુધી સૂર્ય પ્રકાશમાં રહેવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઇ શકે છે. આથી ઉત્તરાયણ પર હેલ્ધી ડ્રિંક્સ જેમ કે લીંબુ શરબત, નારિયેલ પાણી, ફળનો રસ, બીટ જ્યૂસ, આમળાનો રસ વગેરેનું સેવન કરવું જોઇએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *