આ દિગ્ગજ કંપની ગુજરાતમાં ખરીદશે ₹4,960 કરોડની જમીન, બોર્ડે આપી મંજૂરી; જાણો તમામ વિગતો

આ દિગ્ગજ કંપની ગુજરાતમાં ખરીદશે ₹4,960 કરોડની જમીન, બોર્ડે આપી મંજૂરી; જાણો તમામ વિગતો

ઓટોમોબાઇલ જાયન્ટ મારુતિ સુઝુકી ઇન્ડિયાના ડિરેક્ટર બોર્ડે ગુજરાતમાં જમીન ખરીદવા અને તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ₹4,960 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જણાવ્યું હતું કે કંપનીના બોર્ડે સોમવારે યોજાયેલી તેની બેઠકમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ખોરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી જમીન ખરીદવાને મંજૂરી આપી હતી, […]

વાંચન ચાલુ રાખો
આજનું હવામાન, 12 જાન્યુઆરી 2026: ગુજરાતમાં હાડથીજવતી ઠંડી, નલિયામાં 3.8 ડિગ્રી તાપમાન, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

આજનું હવામાન, 12 જાન્યુઆરી 2026: ગુજરાતમાં હાડથીજવતી ઠંડી, નલિયામાં 3.8 ડિગ્રી તાપમાન, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

At this time Climate, Aaj Nu Havaman, આજનું હવામાન : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પડલી ભારે બરફ વર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં હાડથીજવતી ઠંડી પી રહી છે. રાજ્યમાં એકદમ તાપમન ગગડ્યું છે. રાજ્યમાં 4 ડિગ્રીથી પણ નીચે ઉતરી ગયું છે. બીજી તરફ હવામાન વિભાગે ચાર રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી […]

વાંચન ચાલુ રાખો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

PM Modi Gujarat Go to: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસની ગુજરાત મુલાાકાતે આવવાના છે. આ દરમિયાન તેઓ ઐતિહાસિક સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે.  સોમનાથની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી “સોમનાથ સ્વાભિમાન પર્વ” ના ભાગ રૂપે 108 ઘોડાઓ સાથેનો એક કિલોમીટર લાંબો રોડ શો “શૌર્ય યાત્રા” નું નેતૃત્વ કરશે. આ મુલાકાત દરમિયાન મોદી […]

વાંચન ચાલુ રાખો
આવતીકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે પીએમ મોદી, સોમનાથ સ્વાભિમાન પર્વમાં થશે સામેલ

આવતીકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે પીએમ મોદી, સોમનાથ સ્વાભિમાન પર્વમાં થશે સામેલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત આવશે, જે દરમિયાન તેઓ ઐતિહાસિક સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે. દેશના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંના એક આ મંદિરમાં ગુરુવારથી ત્રણ દિવસીય સોમનાથ સ્વાભિમાન પર્વ શરૂ થયો છે. આ ઉત્સવ 8 થી 11 જાન્યુઆરી સુધી ઉજવવામાં આવશે. પ્રધાનમંત્રી પણ આ ઉત્સવમાં ભાગ લેશે. સોમનાથ મંદિર પરના […]

વાંચન ચાલુ રાખો
Rajkot Earthquake Information: રાજકોટ પંથકમાં 12 કલાકમાં અનેકવાર ધરાધ્રૂજી,  ભૂકંપના કારણો લોકો ભયભીત, સ્કૂલોમાં રજા આપી દેવાઈ

Rajkot Earthquake Information: રાજકોટ પંથકમાં 12 કલાકમાં અનેકવાર ધરાધ્રૂજી, ભૂકંપના કારણો લોકો ભયભીત, સ્કૂલોમાં રજા આપી દેવાઈ

Rajkot Earthquake: ગુજરાતના રાજકોટમાં 12 કલાકના સમયગાળામાં અનેકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.7 થી 3.8 સુધી હતી. અહેવાલો અનુસાર આ ભૂકંપ ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યાની વચ્ચે આવ્યા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનમાલનું નુકસાન થયું […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં 5 BJP ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર- અધિકારીઓ ગાંઠતા નથી સરકારની છબી ખરડી રહ્યા છે

ગુજરાતમાં 5 BJP ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર- અધિકારીઓ ગાંઠતા નથી સરકારની છબી ખરડી રહ્યા છે

ગુજરાતમાં શાસક ભાજપના પાંચ ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ઉદ્ધત વલણનો આરોપ લગાવ્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તેમની દરમિયાનગીરીની માંગ કરી છે. આ પત્રમાં ધારાસભ્યોએ જણાવ્યું છે કે સામાન્ય માણસ માટે સરકારી કચેરીઓમાં નાનામાં નાના કામ પણ કરાવવા એ યુદ્ધ લડવા સમાન બની ગયું છે. ગુરુવારે ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓના સૂચનોને […]

વાંચન ચાલુ રાખો
સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ પીએમ મોદીએ ફોટા કર્યા શેર, લોકોને કરી ખાસ અપીલ

સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ પીએમ મોદીએ ફોટા કર્યા શેર, લોકોને કરી ખાસ અપીલ

Somnath Swabhiman Parv: પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર સાથે સંકળાયેલી ઐતિહાસિક ક્ષણોને યાદ કરી. તેમણે કહ્યું કે તેમણે 31 ઓક્ટોબર, 2001 ના રોજ સોમનાથમાં 1951 માં જીર્ણોદ્ધાર કરાયેલ મંદિરના ઉદ્ઘાટનની 50મી વર્ષગાંઠની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે 1951 માં ઐતિહાસિક સમારોહ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં યોજાયો હતો. મંદિરના […]

વાંચન ચાલુ રાખો
આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ નો પ્રારંભ, દેવાલયોમાં ગુંજશે 72 કલાક સામૂહિક ઓમકાર નાદ

આજથી એક હજાર વર્ષ પહેલા 1026 માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ શ્રદ્ધા અને આસ્થા તથા સામૂહિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિર ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક રૂપે અડીખમ ઊભું છે. આ શૌર્યતા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો ગૌરવ મહિમા સોમનાથ સ્વાભિમાન પર્વથી થઈ રહ્યો છે. આ પર્વમાં ઓમકાર નાદની ઊર્જા સામૂહિક ઓમકાર નાદથી જોડવા […]

વાંચન ચાલુ રાખો
“નેહરુ સોમનાથ મંદિરથી નફરત કરતા હતા…” ભાજપે ભૂતપૂર્વ પીએમ પર નિશાન સાધ્યું, લિયાકત અલી ખાનને લખેલા પત્રોનો કર્યો ઉલ્લેખ

“નેહરુ સોમનાથ મંદિરથી નફરત કરતા હતા…” ભાજપે ભૂતપૂર્વ પીએમ પર નિશાન સાધ્યું, લિયાકત અલી ખાનને લખેલા પત્રોનો કર્યો ઉલ્લેખ

ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના મુદ્દા પર ભાજપે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધ્યું છે. પંડિત નહેરુના જૂના પત્રોનો ઉલ્લેખ કરીને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે નહેરુ સોમનાથ મંદિરને નાપસંદ કરતા હતા. સુધાંશુ ત્રિવેદીએ એમ પણ કહ્યું કે નહેરુએ 1951માં પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાનને “પ્રિય […]

વાંચન ચાલુ રાખો
આજનું હવામાનઃ ગુજરાતમાં કડકડતી ઠંડી યથાવત, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ? દેશના આ વિસ્તારોમાં ચાર દિવસ ગાઢ ધુમ્મસની ચેતવણી

આજનું હવામાનઃ ગુજરાતમાં કડકડતી ઠંડી યથાવત, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ? દેશના આ વિસ્તારોમાં ચાર દિવસ ગાઢ ધુમ્મસની ચેતવણી

At present Climate, Aaj Nu Havaman, આજનું હવામાન : દેશભરમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસનો કહેર ચાલુ છે. હિમાલયના રાજ્યોમાં બરફવર્ષાથી મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. જેના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો પારો નીચે ઉતરી ગયો છે. અત્યારે રાજ્યમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. જેના પગલે રાજ્યના લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા […]

વાંચન ચાલુ રાખો
સુરત: સરથાણામાં 17 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ભણાવ્યો પાઠ

સુરત: સરથાણામાં 17 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ભણાવ્યો પાઠ

સુરતમાં 17 વર્ષની પાટીદાર યુવતીના અપહરણના 38 બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી અને તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું. સુરતના સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષની પાટીદાર યુવતી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. અપહરણની ફરિયાદ નોંધાવવા છતાં 35 દિવસ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ના હતો. આનાથી ગુસ્સે ભરાયેલા પાટીદાર સમાજના સભ્યો તેમના પરિવારો સાથે સરથાણા […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિમાં મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે લેવાઈ રહેલા દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવા માટેના સૂચનો ઉચ્ચ સ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં કર્યા હતા.  ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી […]

વાંચન ચાલુ રાખો
સુરત : પોલીસે કટલરી વેચનારનો વેશ ધારણ કર્યો, આવી રીતે 7 વર્ષ બાદ બિહારમાંથી આરોપીને દબોચ્યો

સુરત : પોલીસે કટલરી વેચનારનો વેશ ધારણ કર્યો, આવી રીતે 7 વર્ષ બાદ બિહારમાંથી આરોપીને દબોચ્યો

Source link

વાંચન ચાલુ રાખો
At present Climate: ગુજરાતમાં કાતિલ ઠંડી, નલિયામાં 7 ડિગ્રી તાપમાન, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

At present Climate: ગુજરાતમાં કાતિલ ઠંડી, નલિયામાં 7 ડિગ્રી તાપમાન, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

At present Climate, Aaj Nu Havaman, આજનું હવામાન : દેશના મોટાભાગના ભાગોમાં ઠંડીનું મોજું અને ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું છે, જેના કારણે સવારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ગુજરાત રાજ્ય ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રીએ પહોંચી ગયું છે.  […]

વાંચન ચાલુ રાખો
જુનાગઢમાં સિંહણ રેસ્ક્યૂની કામગીરી દરમિયાન ખોટી રીતે ફાયર થયેલ ટ્રાંક્વીલાઈઝર ડાર્ટ વાગતાં ફોરેસ્ટ ટ્રેકરનું મોત

જુનાગઢમાં સિંહણ રેસ્ક્યૂની કામગીરી દરમિયાન ખોટી રીતે ફાયર થયેલ ટ્રાંક્વીલાઈઝર ડાર્ટ વાગતાં ફોરેસ્ટ ટ્રેકરનું મોત

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણના રેસ્ક્યુ દરમિયાન કર્મચારી અશરફભાઈ ચૌહાણના મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી છે. જેને અત્યંત દુઃખદ ગણાવતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પીડિત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ સમગ્ર બનાવની તપાસ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરને સોંપવામાં આવી છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ […]

વાંચન ચાલુ રાખો
સોમનાથ મંદિર પરના હુમલાને 1000 વર્ષ; PM મોદીએ લખ્યું- વિનાશની માનસિકતા ધરાવતા લોકો જ નાશ પામે છે

સોમનાથ મંદિર પરના હુમલાને 1000 વર્ષ; PM મોદીએ લખ્યું- વિનાશની માનસિકતા ધરાવતા લોકો જ નાશ પામે છે

બાર જ્યોતિર્લિંગોમાંના એક ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિર પરના હુમલાને 1000 વર્ષ થઈ ગયા છે. 1026 માં અફઘાનિસ્તાનના ગઝનીના મહમૂદે મંદિર પર મોટો હુમલો કર્યો અને તેનો નાશ કર્યો. પીએમ મોદીએ એક લેખ લખ્યો જેમાં જણાવ્યું હતું કે વારંવાર હુમલાઓ છતાં સોમનાથ મંદિર હજુ પણ અડગ છે! સોમનાથ ભારત માતાના લાખો બહાદુર પુત્રોના સ્વાભિમાન અને અદમ્ય […]

વાંચન ચાલુ રાખો
Immediately Climate: ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરુ, નલિયા 8 ડિગ્રી સાથે ઠંડુગાર, કેવું રહેશે આજનું હવામાન?

Immediately Climate: ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરુ, નલિયા 8 ડિગ્રી સાથે ઠંડુગાર, કેવું રહેશે આજનું હવામાન?

Immediately Climate, Aaj Nu Havaman, આજનું હવામાન : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વરફ વર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે. ગુજરાતમાં પણ ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યમાં એકવાર ફરીથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરુ થયો છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગોમાં ભારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું […]

વાંચન ચાલુ રાખો
ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ, ઓગડધામ બનાવવા માટે ગેનીબેને 1 વીઘા જમીન આપવાની જાહેરાત કરી

ઠાકોર સમાજનું નવું બંધારણ લાગુ, ઓગડધામ બનાવવા માટે ગેનીબેને 1 વીઘા જમીન આપવાની જાહેરાત કરી

બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડધામ (ઓગડજીની થાળી) ખાતે આજે વિશાળ ‘બંધારણ મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે. આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ […]

વાંચન ચાલુ રાખો
ઇન્દોર પછી ગાંધીનગરમાં 100 લોકો હોસ્પિટલમાં દાખલ; પાણીના નમૂના લેવામાં આવ્યા

ઇન્દોર પછી ગાંધીનગરમાં 100 લોકો હોસ્પિટલમાં દાખલ; પાણીના નમૂના લેવામાં આવ્યા

ઇન્દોર પછી વહીવટીતંત્રે હવે ગુજરાતના ગાંધીનગરના અનેક વિસ્તારોના રહેવાસીઓને પાણી ઉકાળીને સારી સ્વચ્છતા જાળવવાની સલાહ આપી છે. ટાઇફોઇડના 104 શંકાસ્પદ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય તપાસમાં જાણવા મળ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી અસુરક્ષિત છે, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને ઘરે ઘરે સર્વેક્ષણ અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કર્યું છે. […]

વાંચન ચાલુ રાખો
સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની ED એ કરી ધરપકડ, ₹1500 કરોડના જમીન કૌભાંડ સાથે જોડાયા તાર

સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની ED એ કરી ધરપકડ, ₹1500 કરોડના જમીન કૌભાંડ સાથે જોડાયા તાર

ગુજરાતના IAS અધિકારી રાજેન્દ્ર કુમાર પટેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ લાંચ સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં કરવામાં આવી છે. આ કેસ ₹1500 કરોડના જમીન કૌભાંડ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. શુક્રવારે ED ની ત્રણ ટીમો ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી હતી અને પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. ટીમે […]

વાંચન ચાલુ રાખો
આજનું હવામાનઃ ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ, દેશના 12 રાજ્યોમાં વાતાવરણે ટેન્શન વધાર્યું

આજનું હવામાનઃ ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ, દેશના 12 રાજ્યોમાં વાતાવરણે ટેન્શન વધાર્યું

Source link

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં 14મો આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો શરૂ, બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યા, જાણો તમામ વિગત

અમદાવાદમાં 14મો આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો શરૂ, બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યા, જાણો તમામ વિગત

2026 ની શરૂઆત સાથે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું. આ શો 22 જાન્યુઆરી સુધી ચાલશે. આ ફ્લાવર શોમાં ત્રણ મિલિયન ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વર્ષનો ફ્લાવર શો “ભારત, એક ગાથા” થીમ પર આધારિત છે.  આ ફ્લાવર શો અટલ બ્રિજ […]

વાંચન ચાલુ રાખો
દેશમાં પહેલી બુલેટ ટ્રેન ગુજરાતના આ સ્થળે દોડશે? રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેર કરી તારીખ

દેશમાં પહેલી બુલેટ ટ્રેન ગુજરાતના આ સ્થળે દોડશે? રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેર કરી તારીખ

નવા વર્ષ નિમિત્તે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન ક્યારે દોડશે તેની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ, 2027 સુધીમાં તૈયાર થઈ જશે. આ ટ્રેન સૌપ્રથમ ગુજરાતના સુરત અને વાપી વચ્ચે દોડશે. સુરત અને બિલીમોરા વચ્ચે સેવા શરૂ થશે. ત્યારબાદ વાપી-સુરત સેક્શન ખુલશે. ત્યારબાદ બુલેટ ટ્રેન વાપીથી અમદાવાદ સુધી દોડશે. ત્યારબાદ […]

વાંચન ચાલુ રાખો
ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન પ્રસંગોમાં સોનાની ચેઈનો ચોરી કરતી ત્રણ મહિલાઓની ધરપકડ

ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન પ્રસંગોમાં સોનાની ચેઈનો ચોરી કરતી ત્રણ મહિલાઓની ધરપકડ

સુરતમાં ભાગવત કથા કાર્યક્રમમાં સાત મહિલાઓના ગળામાંથી સોનાની ચેનની ચોરીનો પર્દાફાશ કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે. દિલ્હીના માંગોલપુરી વિસ્તારની રહેવાસી વનિતા રંગાસ્વામી, રાધા વેલેગુ અને મનીષા નાયડુ 27 ડિસેમ્બરે દિલ્હીથી સુરત આવી હતી. તે સાંજે તેઓ સુરતમાં ભાગવત કથા કાર્યક્રમમાં ગયા હતા. ત્યાં ત્રણેયે સાત મહિલાઓના ગળામાંથી ચેન ચોરી હતી. […]

વાંચન ચાલુ રાખો
નવા વર્ષથી અમદાવાદમાં ટ્રેનોનો નવો ટાઈમટેબલ, ઘણી ટ્રેનોની સ્પીડ પણ વધશે, જુઓ સંપૂર્ણ વિગતો

નવા વર્ષથી અમદાવાદમાં ટ્રેનોનો નવો ટાઈમટેબલ, ઘણી ટ્રેનોની સ્પીડ પણ વધશે, જુઓ સંપૂર્ણ વિગતો

અમદાવાદથી ટ્રેન પકડનારાઓ માટે 1 જાન્યુઆરીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરી, 2026 થી એક નવું ટ્રેન સમયપત્રક લાગુ કરવામાં આવશે. આ નવા સમયપત્રક હેઠળ ઘણી ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના કારણે તેઓ વર્તમાન સમયપત્રક કરતા વહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી શકશે. અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી 85 ટ્રેનોની […]

વાંચન ચાલુ રાખો