કોના ઈશારે ઈટાલિયા પર પ્રહાર કર્યો? જૂતું ફેંકનારે કર્યો મોટો ખુલાસો

કોના ઈશારે ઈટાલિયા પર પ્રહાર કર્યો? જૂતું ફેંકનારે કર્યો મોટો ખુલાસો

બ્લોગ BLOG
Spread the love



વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતુ ફેંકવાની ઘટનાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે સમગ્ર મામલે વધુ એક નવો વળાંક આવ્યો છે. ગોપાલ ઈટાલિયા પર જૂતુ ફેંકનાર સબીર મીરે આપ નેતા પિયુષ પરમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સબીર મીરે દાવો કર્યો છે કે આપ નેતા પિયુષ પરમારના કહેવાથી જૂતુ ફેંક્યું હતું. સબીર મીરે એવો પણ દાવો કર્યો છે કે પિયુષ પરમારે કહ્યું હતું કે ગોપાલભાઈને તું ચંપલ માર એટલે ગોપાલભાઈ થોડાક આગળ આવે એટલે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *