રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોએ પાર્ટી છોડતા ‘ગુજરાત મિશન’નું શું? હવે અરવિંદ કેજરીવાલ સામે મોટો પડકાર

રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોએ પાર્ટી છોડતા ‘ગુજરાત મિશન’નું શું? હવે અરવિંદ કેજરીવાલ સામે મોટો પડકાર

આમ આદમી પાર્ટી માટે 2026 નું વર્ષ મુશ્કેલીઓ ભરેલું સાબિત થઈ રહ્યું છે. પક્ષના અગ્રણી નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય છ સાંસદોએ એકસાથે રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં સોંપો પડી ગયો છે. આ ઘટનાક્રમે અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય વિસ્તારની રણનીતિ પર મોટા પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધા છે. દિલ્હીમાં સરકાર બનાવ્યા પછી દેશવ્યાપી વિસ્તાર કરવા નીકળેલી આમ આદમી […]

વાંચન ચાલુ રાખો
વાયરલ વીડિયો AI થી બનાવેલો છે, હર્ષ સંઘવી અને મહેસાણા કેસ મુદ્દે ગોપાલ ઇટાલિયાનો મોટો દાવો

વાયરલ વીડિયો AI થી બનાવેલો છે, હર્ષ સંઘવી અને મહેસાણા કેસ મુદ્દે ગોપાલ ઇટાલિયાનો મોટો દાવો

ગુજરાતમાં હાલમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિત કુલ 393 સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી વચ્ચે રાજકીય તણાવ ભડકી ઉઠ્યો છે. મંગળવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા. તેમના પર “નીચલા સ્તરની રાજનીતિ”માં સામેલ […]

વાંચન ચાલુ રાખો
કરપડાએ ઈટાલિયાને ફેંક્યો પડકાર, અઠવાડિયાનો સમય

કરપડાએ ઈટાલિયાને ફેંક્યો પડકાર, અઠવાડિયાનો સમય

ખેડૂત આગેવાન રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ જબરૂં વાકયુદ્ધ જામ્યુ છે. ખેડૂત અને ખેતરની વાત હવે બાલ મંદિર, કોલેજ અને કાળા નાણા સુધી આવી પહોંચી છે. હવે તો ભાજપના નેતાઓની નજર પણ જાણે કે રાજુ કરપડા પર જ હોય એમ એક એક નિવેદનની નોંધ લેવાઈ રહી છે. સુરેન્દ્રનગરના ગઢાદમાં રાજુ કરપડાના સમર્થનમાં યોજાયેલી […]

વાંચન ચાલુ રાખો
કોના ઈશારે ઈટાલિયા પર પ્રહાર કર્યો? જૂતું ફેંકનારે કર્યો મોટો ખુલાસો

કોના ઈશારે ઈટાલિયા પર પ્રહાર કર્યો? જૂતું ફેંકનારે કર્યો મોટો ખુલાસો

વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતુ ફેંકવાની ઘટનાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે સમગ્ર મામલે વધુ એક નવો વળાંક આવ્યો છે. ગોપાલ ઈટાલિયા પર જૂતુ ફેંકનાર સબીર મીરે આપ નેતા પિયુષ પરમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સબીર મીરે દાવો કર્યો છે કે આપ નેતા પિયુષ પરમારના કહેવાથી જૂતુ ફેંક્યું હતું. સબીર મીરે […]

વાંચન ચાલુ રાખો