કોના ઈશારે ઈટાલિયા પર પ્રહાર કર્યો? જૂતું ફેંકનારે કર્યો મોટો ખુલાસો
વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતુ ફેંકવાની ઘટનાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે સમગ્ર મામલે વધુ એક નવો વળાંક આવ્યો છે. ગોપાલ ઈટાલિયા પર જૂતુ ફેંકનાર સબીર મીરે આપ નેતા પિયુષ પરમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સબીર મીરે દાવો કર્યો છે કે આપ નેતા પિયુષ પરમારના કહેવાથી જૂતુ ફેંક્યું હતું. સબીર મીરે […]
વાંચન ચાલુ રાખો