વીરા પાસી કોણ છે? 1857 ક્રાંતિના વિસરાયેલા યોદ્ધા, રાહુલ ગાંધીએ પ્રતિમાનું અનાવરણ કર્યું
Uttar Pradesh Politics Information : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે રાયબરેલીમાં 1857ની સ્વતંત્રતા ક્રાંતિના વિસરાયેલા યોદ્ધા વીરા પાસીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. યુપીના રાજકારણમાં આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તમામ રાજકીય પક્ષો દલિત સમુદાય, ખાસ કરીને પાસી સમુદાયને જોડવાનો પ્રયાસ કરી […]
વાંચન ચાલુ રાખો