સાઈઝનું સાચું ગણિત: મોટાભાગના લોકો એવું માને છે કે મોટું નારિયેળ એટલે વધુ પાણી, પણ આ વાત તદ્દન ખોટી છે. વેપારીના મતે, હંમેશા મધ્યમ (મીડિયમ) સાઈઝનું નારિયેળ જ પસંદ કરવું જોઈએ. બહુ મોટા નારિયેળમાં ઘણીવાર મલાઈ બની ગઈ હોય છે જેના કારણે પાણીની માત્રા ઘટી જાય છે.
