અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 7 કરોડના ખર્ચે ગોધરા રેલવે સ્ટેશનનો થશે ભવ્ય કાયાકલ્પ

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 7 કરોડના ખર્ચે ગોધરા રેલવે સ્ટેશનનો થશે ભવ્ય કાયાકલ્પ

ભારતીય રેલવેની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં ગોધરા રેલવે સ્ટેશનનું નવીનીકરણ ₹7 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. મુસાફરો માટે વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સ્ટેશનને આધુનિક, સુલભ, સલામત અને મુસાફરો-કેન્દ્રિત ડિઝાઇન આપવામાં આવી છે. વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકેના જણાવ્યા અનુસાર, પુનઃવિકાસ કાર્યમાં મુખ્ય સ્ટેશન બિલ્ડિંગને અત્યાધુનિક સુવિધાઓ સાથે […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદને બદલે આ સ્ટેશનથી દોડશે વંદે ભારત, રેલ્વેએ ટર્મિનલ બદલ્યું અને નવું સમયપત્રક જાહેર કર્યું

અમદાવાદને બદલે આ સ્ટેશનથી દોડશે વંદે ભારત, રેલ્વેએ ટર્મિનલ બદલ્યું અને નવું સમયપત્રક જાહેર કર્યું

અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રેલ્વે બોર્ડે ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફારને મંજૂરી આપી છે. અગાઉ અમદાવાદ રેલ્વે સ્ટેશનથી કાર્યરત આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન હવે સાબરમતી રેલ્વે સ્ટેશનથી દોડશે. જેના કારણે ટ્રેનનું નામ બદલીને સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ રાખવામાં આવશે. રેલ્વે બોર્ડે આ ફેરફાર લાગુ કરવા માટે પશ્ચિમ […]

વાંચન ચાલુ રાખો