શ્રાવણમાં વ્રત દરમ્યાન પીરિયડ્સ આવે તો શું કરવું? ઉપવાસ ચાલુ રાખવો કે છોડી દેવો ?

શ્રાવણમાં વ્રત દરમ્યાન પીરિયડ્સ આવે તો શું કરવું? ઉપવાસ ચાલુ રાખવો કે છોડી દેવો ?

શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ અને આરાધના માટે અત્યંત ખાસ માનવામાં આવે છે. આ આખા મહિનામાં શિવભક્તો મહાદેવની પૂજા કરે છે અને શ્રાવણના સોમવારે વ્રત રાખીને ભગવાન શિવ પાસે સુખ-સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને મનોકામના પૂર્તિની પ્રાર્થના કરે છે. ઘણી મહિલાઓ પણ પૂરા શ્રદ્ધાભાવથી શ્રાવણ સોમવારનું વ્રત રાખે છે. પરંતુ આ દરમિયાન તેમના મનમાં એક પ્રશ્ન […]

વાંચન ચાલુ રાખો
શું પૂજામાં બીજવાળા ફળોનો ભોગ ભગવાનને ધરાવવો શુભ માનવામાં આવે છે ? જાણો શાસ્ત્રોમાં શું કહે છે ! – Gujarati Information | Auspicious or not provide seeded fruits god

શું પૂજામાં બીજવાળા ફળોનો ભોગ ભગવાનને ધરાવવો શુભ માનવામાં આવે છે ? જાણો શાસ્ત્રોમાં શું કહે છે ! – Gujarati Information | Auspicious or not provide seeded fruits god

જો ફળમાં મોટાં બીજ હોય, જેમ કે કેરી, તરબૂચ વગેરે, તો પહેલાં બીજ કાઢી નાખવા જોઈએ. ત્યારબાદ જ ભગવાનને ભોગ ધરાવવો શુભ માનવામાં આવે છે. (Picture Supply | iStock) Source link

વાંચન ચાલુ રાખો
ઓફિસમાં ‘ગરોળી’ કે તેનું ‘બચ્ચું’ દેખાવું એ ‘શુભ કે અશુભ’? આ સંકેતો બદલી શકે છે ‘તમારું નસીબ’, જાણી લો વાસ્તુશાસ્ત્રના નિયમો – Gujarati Information | Seeing a Lizard within the Workplace Auspicious or Inauspicious Vastu Shastra Astrology and Vastu Ideas Reveal the Reality

ઓફિસમાં ‘ગરોળી’ કે તેનું ‘બચ્ચું’ દેખાવું એ ‘શુભ કે અશુભ’? આ સંકેતો બદલી શકે છે ‘તમારું નસીબ’, જાણી લો વાસ્તુશાસ્ત્રના નિયમો – Gujarati Information | Seeing a Lizard within the Workplace Auspicious or Inauspicious Vastu Shastra Astrology and Vastu Ideas Reveal the Reality

ધ્યાન રાખો કે, જો ઓફિસમાં ગરોળી દેખાય, તો તેને ક્યારેય મારવી ન જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. જો તેને બહાર કાઢવી જ હોય, તો લાકડીની મદદથી ડરાવીને બહાર કાઢી શકાય. જો ઓફિસમાં ગરોળીનું નાનું બચ્ચું જોવા મળે, તો તે નવી શરૂઆત અને બિઝનેસના ગ્રોથ (Progress) નું પ્રતીક છે. આનો અર્થ એ થાય છે કે, […]

વાંચન ચાલુ રાખો
ગાયિકા કાજલ મહેરિયાએ અલ્પેશ સાથેના લગ્ન અને ધર્મ પરિવર્તનની અફવાઓ પર મૌન તોડ્યું, જાણો શું કહ્યું વાયરલ વીડિયોમાં

ગાયિકા કાજલ મહેરિયાએ અલ્પેશ સાથેના લગ્ન અને ધર્મ પરિવર્તનની અફવાઓ પર મૌન તોડ્યું, જાણો શું કહ્યું વાયરલ વીડિયોમાં

પ્રખ્યાત ગુજરાતી સિંગર કાજલ મહેરિયાએ પોતાના પ્રેમ લગ્ન પછી થયેલી ટીકા અંગે પોતાનું મૌન તોડ્યું છે. કાજલ મહેરિયાએ કહ્યું, “મેં મારી મરજીથી લગ્ન કર્યા છે. મેં મારો ધર્મ બદલ્યો નથી.” ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને તેણે કહ્યું, “મેં સ્વેચ્છાએ આ લગ્ન કર્યા છે પરંતુ મારો પરિવાર સતત અમારી વિરુદ્ધ ધમકીઓ આપી રહ્યો છે. જો […]

વાંચન ચાલુ રાખો
‘વર્ષો બાદ સનાતન ધર્મની વાત કરતી સરકાર દેશને મળી છે,’ સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવમાં અમિત શાહનું મોટું નિવેદન

‘વર્ષો બાદ સનાતન ધર્મની વાત કરતી સરકાર દેશને મળી છે,’ સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવમાં અમિત શાહનું મોટું નિવેદન

Final Up to date:Jan 27, 2026 9:44 PM IST ગાંધીનગરના અડાલજમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવનું આયોજન થયું છે. જે મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પણ હાજરી આપી હતી. ત્યારે જાણો આ મહોત્સવમાં તેમણે શું કહ્યું. અમિત શાહનું મોટું નિવેદન ગાંધીનગર: જિલ્લાના અડાલજ ખાતે 23 જાન્યુઆરીએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લિખિત પવિત્ર ગ્રંથ શિક્ષાપત્રીની 200 વર્ષની સમૈયા […]

વાંચન ચાલુ રાખો
Video: દ્વારકા પદયાત્રામાં અનંત અંબાણી સાથે બાબા બાગેશ્વર પણ ખુલ્લા પગે જોડાયા

Video: દ્વારકા પદયાત્રામાં અનંત અંબાણી સાથે બાબા બાગેશ્વર પણ ખુલ્લા પગે જોડાયા

Final Up to date:April 04, 2025 11:45 AM IST દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીની પદયાત્રામાં બાબા બાગેશ્વર પણ જોડાયા. આધ્યાત્મિક નેતા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અનંત અંબાણી સાથે પદયાત્રામાં જોડાયા હતા. જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણી તથા આખો પરિવાર ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની તેમની ઊંડી ભક્તિ માટે જાણીતો […]

વાંચન ચાલુ રાખો