શ્રાવણમાં વ્રત દરમ્યાન પીરિયડ્સ આવે તો શું કરવું? ઉપવાસ ચાલુ રાખવો કે છોડી દેવો ?
શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ અને આરાધના માટે અત્યંત ખાસ માનવામાં આવે છે. આ આખા મહિનામાં શિવભક્તો મહાદેવની પૂજા કરે છે અને શ્રાવણના સોમવારે વ્રત રાખીને ભગવાન શિવ પાસે સુખ-સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને મનોકામના પૂર્તિની પ્રાર્થના કરે છે. ઘણી મહિલાઓ પણ પૂરા શ્રદ્ધાભાવથી શ્રાવણ સોમવારનું વ્રત રાખે છે. પરંતુ આ દરમિયાન તેમના મનમાં એક પ્રશ્ન […]
વાંચન ચાલુ રાખો