Khichdi Recipe: રથયાત્રા સ્પેશિયલ ખીચડો રેસીપી, પુરીના જગન્નાથ મંદિરના પ્રસાદ જેવો સાત્વિક સ્વાદ આવશે
Jagannath Puri Temple Khichdi Bhog Recipe : રથયાત્રા એટલે ભક્તિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ છે. અષાઢી બીજના પવિત્ર દિવસે ઓડિશાના જગન્નાથ પુરી મંદિરમાં ભગવાન જગન્નાથને ખાસ ભોગ ધરાવવામાં આવે છે, જેમાં ‘ખીચડો’ મુખ્ય છે. આ ખીચડી લસણ ડુંગળી વગર, એકદમ સાત્વિક અને ખાસ મસાલા સાથે માટીના વાસણમાં બનાવવામાં આવે છે. ઘરે જ પુરીના જગન્નાથના મંદિર […]
વાંચન ચાલુ રાખો