રામ મંદિર ટ્રસ્ટ કેમ બદલાઇ રહ્યું છે? તે ભારતના અન્ય મુખ્ય મંદિર ટ્રસ્ટોથી કેવી રીતે અલગ છે!

રામ મંદિર ટ્રસ્ટ કેમ બદલાઇ રહ્યું છે? તે ભારતના અન્ય મુખ્ય મંદિર ટ્રસ્ટોથી કેવી રીતે અલગ છે!

Ayodhya Ram Mandir Belief CEO: રામ મંદિર ટ્રસ્ટે તેના બે સૌથી પ્રભાવશાળી પદાધિકારીઓ જનરલ સેક્રેટરી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારી લીધા છે અને જાહેરાત કરી છે કે તે પ્રથમ વખત ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ની નિમણૂક કરશે. વર્ષ 2020 માં આ ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યાર પછી અયોધ્યા મંદિરનો વહીવટ સંભાળતી આ સંસ્થામાં […]

વાંચન ચાલુ રાખો
Journey Suggestions : માતા-પિતાને લઈ કરી આવો રામ મંદિરના દર્શન, આ રીતે બનાવો પ્લાન

Journey Suggestions : માતા-પિતાને લઈ કરી આવો રામ મંદિરના દર્શન, આ રીતે બનાવો પ્લાન

અયોધ્યા દેશની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આજે 25 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ કર્યું છે. રામ મંદિર બન્યા બાદ અયોધ્યા ફરવાજનારા લોકોની સંખ્યા ખુબ વધી છે.તો ચાલો કેવી રીતે તમે અમદાવાદથી અયોધ્યા જઈ શકો છો. જો તમે પણ માતા-પિતાને શ્રીરામલલાના દર્શન કરાવવા માંગો છો તેમજ યાત્રા બજેટ ફ્રેન્ડલી રાખવા માંગો છો […]

વાંચન ચાલુ રાખો
રામ મંદિરનું લાઈવ પ્રસારણ જોવું ગુનો નથી, મદ્રાસ હાઈકોર્ટે FIR કરી રદ

રામ મંદિરનું લાઈવ પ્રસારણ જોવું ગુનો નથી, મદ્રાસ હાઈકોર્ટે FIR કરી રદ

રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના લાઇવ પ્રસારણ દરમિયાન જાહેરમાં ખલેલ પહોંચાડવા બદલ કોઈમ્બતુરમાં દાખલ કરાયેલી FIR મદ્રાસ હાઈકોર્ટે રદ કરી દીધી છે. જસ્ટિસ એન. સતીશ કુમારની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમ માટે ભેગા થવાને ગેરકાયદેસર સભા ગણી શકાય નહીં જ્યાં સુધી તેમાં હિંસા અથવા ગુનાનું તત્વ ન હોય. ન્યાયાધીશે જણાવ્યું હતું કે, ફરિયાદ […]

વાંચન ચાલુ રાખો