BJP vs Rahul Gandhi: ‘રાહુલ ગાંધી કુંવારા છે એટલે મહિલાઓને નહીં સમજી શકે’, જગદીશ વિશ્વકર્માનું નિવેદન

BJP vs Rahul Gandhi: ‘રાહુલ ગાંધી કુંવારા છે એટલે મહિલાઓને નહીં સમજી શકે’, જગદીશ વિશ્વકર્માનું નિવેદન

Girls Reservation Invoice Information: ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શનિવારે લોકસભામાં બંધારણ (131મું સંશોધન) બિલને સમર્થન આપવામાં નિષ્ફળ રહેવા બદલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર પ્રહારો કર્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્યના અગ્રણી આદિવાસી પ્રદેશ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા સશક્તિકરણ તરફ એક ઐતિહાસિક […]

વાંચન ચાલુ રાખો
મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગી, કહ્યું- હંમેશા સન્માન રહેશે

મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગી, કહ્યું- હંમેશા સન્માન રહેશે

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના લોકો વિશે કરેલી ટિપ્પણી બદલ માફી માંગી છે. તેમણે કહ્યું કે તેમની ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં તેઓ પોતાનો અફસોસ વ્યક્ત કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખતા ખડગેએ કહ્યું, “તાજેતરમાં કેરળમાં આપેલા ચૂંટણી ભાષણમાંથી કેટલીક […]

વાંચન ચાલુ રાખો
પુસ્તક છપાઈ જ નથી તો રાહુલ ગાંધીને કેવી રીતે મળી? પૂર્વ આર્મી ચીફ નરવણેની પુસ્તક પર વિવાદ વકર્યો

પુસ્તક છપાઈ જ નથી તો રાહુલ ગાંધીને કેવી રીતે મળી? પૂર્વ આર્મી ચીફ નરવણેની પુસ્તક પર વિવાદ વકર્યો

Final Up to date:Feb 10, 2026 1:23 PM IST MM Narvane E-book: પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના પુસ્તક ‘4 Stars of Future’ને લઈને સંસદથી લઈને સોશિયલ મીડિયા સુધી જબરદસ્ત વિવાદ સર્જાયો છે. પૂર્વ આર્મી ચીફ નરવણેની પુસ્તક પર વિવાદ વકર્યો નવી દિલ્હીઃ પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના પુસ્તક ‘4 Stars of […]

વાંચન ચાલુ રાખો